________________
#ચારિng” કાર્પણ શરીરકાયપ્રયોગ પરણિત તે દ્રવ્ય દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય આદિ ના તથા પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરીપ પાતિક દેવપંચેન્દ્રિય પર્યન્તના જીવોના કામણશરીરકાયપ્રયોગથી પણ પરિણત થાય છે, તથા “અપકન્નર સદવિદ્ ગy. રાવ પરિપુ રા” તે દ્રવ્ય અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરપાતિક કપાતીત દેવ પંચેન્દ્રિય પર્યન્તના જીવના કર્મણશરીરકાયમયેગથી પણ પરિણત થાય છે. આ પ્રકારનું આ છઠ્ઠ દંડક સમજવું. | સૂ, ૧૮ છે
“મીણાપાણ કિં મખનીના રણ” ઈત્યાદિસૂત્રાર્થ – (૧૩ મીલપરાઇ માનીપરિણ, વચમીનાપgિ , જામીનાપરિ ?) હે ભદન્ત ! જે તે દ્રવ્ય મિશ્રપરિણત હોય છે, તે શું તે મનોમિશ્રપરિણુત હોય છે? કે વચનમિશ્રપરિણુત હોય છે? કાયમિશ્રપરિણત હોય છે? ( !) હે ગૌતમ ! (મામલાપરિng Rા, વામણા પરિણg વા, જામકા ળિg Rા) તે દ્રવ્ય મનમિશ્રપરિણત પણ હોય છે, વચનમિશ્રપરિણત પણ હોય છે અને કાયમિશ્રપરિણત પણ હોય છે. (૧૩ મામીનાપUિTU, જિ સવમvસાપરાવા, મોસમીક્ષા વા?) હે ભદન્ત! 'જે તે એક દ્રવ્ય મને મિશ્રપરિણુત હોય છે, તે શું તે સત્યમને મિશ્ર પરિણત હોય છે, કે મૃષામને મિશ્ર પરિણત હોય છે ? (ના ગોવાળિg માળિg a भाणियव्वं निरवसेसं नाव पज्जत्तसवठ्ठसिद्ध अणुत्तरोववाइय जाव देवपंचिंदिय कम्मासरीरंग मीसापरिणए वा, अपज्जत्तसव्वट्ठसिद्ध अणुत्तरोववाइय जाव જન્માક્ષરી નાળિg વા) હે ગૌતમ ! જેવું કથન પ્રગપરિણત દ્રવ્યના વિષયમાં કરવામાં આવ્યું છે, એવુંજ સમસ્ત કથન મિશ્રપરિણત પુદ્ગલ દ્રવ્યના વિષયમાં પણ કરવું જોઈએ. તે દ્રવ્ય પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરપપાતિક કપાતીત દેવપંચેન્દ્રિયના કાર્મણશરીરમિશ્નથી પણ પરિણત હોય છે, અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત દેવપંચેન્દ્રિયને કાર્માણશરીરમિત્રથી પણ પરિણત હોય છે, અહીં સુધીનું કથન ગ્રહણ કરવું.
ટીકાઈ- ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “નરૂ પીવા परिणए, कि मणमीसा परिणए, वयमीसा परिणए, कायमीसा परिणए ? ' હે ભદન્ત! જે દ્રવ્ય મિશ્રપરિણત હોય છે, તે શું મને મિશ્રપરિણુત હોય છે? કે વચનમિશ્રપરિણત હોય છે ? કે કાયમિશ્રપરિણત હોય છે ? ઉત્તર- (નોબા !) હે ગૌતમ! 'मणमीसापरिणए वा, वयमीसापरिणए चा, कायमीसा परिणए वा' મિશ્રપરિણત દ્રવ્ય મને મિશ્રપરિણત પણ હોય છે, વચનમિશ્રપરિણત પણ હોય છે, અને કાયમિશ્રપરિણત પણ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૫૮