SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પરિng gછ) હે ભદત ! જે તે દ્રવ્ય સંસ્થાનરૂપે પરિણમન પામે છે, તે શું તે પારમંડલ સંસ્થાનરૂપે પરિણમે છે? કે આયત સંસ્થાન પર્યન્તના સંસ્થાનરૂપે પરિણમે છે? (જોયા!) હે ગૌતમ ! (પરમં સંસ્થાનાgિ વા, બાર ગાથાલંકાપરિણા વા) સંસ્થાનરૂપે પરિણત થયેલું તે દ્રવ્ય પરિમંડલ સંસ્થાનરૂપે પણ પરિણમે છે. અને આયત સંસ્થાન પયતના સંસ્થાનરૂપે પણ પરિણમે છે. ટીકાર્થ– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “બરૂ વણસી परिणए, कि वण्णपरिणए, गंधपरिणए, रसपरिणए, फासपरिणए, संठाणસિTU ?? હે ભદન્ત! જે તે દ્રવ્ય વિસસાપરિણત – સ્વભાવથી પરિણત – હોય છે, તે ? વર્ણરૂપથી પરિણત હોય છે? ગંધરૂપથી પરિણત હોય છે કે રસરૂપથી પરિણત હેાય છે? અગર સ્પર્શરૂપથી પરિણત હોય છે? અથવા સંસ્થાનરૂપથી પરિણત હોય છે. ઉત્તર- “ મા!' હે ગૌતમ! “મgિણ વા, સંધપરિણg વા, ravરિણાઈ વા, પરિણp વા, સંતાપુરાણ વા’ વિસસા પરિણતે તે દ્રવ્ય વર્ણરૂપથી પરિણત હોય છે, ગંધરૂપથી પરિણત હોય છે, રસરૂપથી પરિણત હોય છે, સ્પર્શરૂપથી પરિણત હોય છે અને સંસ્થાનરૂપથી પરિણત પણ હોય છે. હવે ગૌતમ સ્વામી ફરી પૂછે છે કે- “ss વનપરિણg જૈિ લાવવાgનવાવ સુવિર્લ્ડ વાઈરાઈ હે ભગવાન જે તે દ્રવ્ય વર્ણરૂપથી પરિણત હોય છે? તે દ્રવ્ય શ્યામવર્ણરૂપથી પરિણત હોય છે? કે નીલવર્ણરૂપથી પરિણુત હોય છે? અથવા ચાર લેહિત વર્ણરૂપથી પરિણત હોય છે? અથવા પીળાવર્ણરૂપથી પરિણત હોય છે ? અથવો વેતવણુરૂપથી પરિણુત હોય છે ? ઉત્તર- “મા” હે ગૌતમ! “અન્નપરિણg સાવ મુgિawાgિ વર્ણરૂપથી પરિણત થયેલ તે દ્રવ્ય કાલવર્ણ – શ્યામવર્ણરૂપથી પરિણત હોય છે. રાવત નીલવર્ણરૂપથી, હિતવર્ણરૂપથી, પીત – પીળાવર્ણરૂપથી અને વેતવર્ણરૂપથી પણ પરિણત હોય છે. પ્રશ્ન – ‘બરૂ બંધારણg, fસુમિiધરળ, સુમિરણ” હે ભગવન જે દ્રવ્ય ગંધરૂપથી પરિણુત હેય છે. તે શું તે સુરભિગંધ – સુગંધથી પરિણુત હોય છે? કે દુરસિંગંધ – દુર્ગધરૂપથી પરિણત હોય છે? ઉત્તર – “જો મા હે ગૌતમ! “દિમધપરિણવા, સુમિય પરિપ સ’ સુરભિગધ – સુગંધરૂપથી પણ પરિણત હેય છે અને દુભિગંધદુર્ગ ધરૂપથી પણ પરિણત હોય છે ? પ્રશ્ન- નરસરિng, તિરસણિ (૧) પુરઝા- હે ભગવાન જે તે દ્રવ્ય રસ પરિણત હોય છે તે તિકત (તીખા) રસરૂપથી પરિણત હોય છે કે ક (કડવા) રસરૂપથી પરિણત હોય છે અગર કષાય (તરા) રસરૂપથી પરિણત હોય છે. અથવા ગજી (ખાટા) રસરૂપથી પરિણત હોય છે અથવા મધુર (મીઠા) રસથી પરિણત હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy