________________
ટીકાથ– આ સૂત્ર દ્વારા સૂત્રકારે વેકિયમિશ્રપ્રયોગપરિણત પુદગલ દ્રવ્યનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે"जइ वेउब्धिय मीसा सरीरकायप्पओगपरिणए, किं एगिदिय मीसा सरीरकायप्पओगपरिणए चा, जाव पंचिं दियमीसासरीरकायप्पओगपरिणए ar 9 હે ભદન્ત ! જે દ્રવ્ય ઐક્રિયમિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત થયેલું હોય છે, તે શું એકેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયોગથી પસ્થિત થાય છે ? કે હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અથવા પંચેન્દ્રિયના વૈઝિયમિશ્રશરીરકાયપ્રોગથી પરિણત થાય છે?
ઉત્તર- “gi Tદા વેવિયમીણ ”િ વક્રિયશરીરકાયપ્રયોગપરિણ, દ્રવ્ય વષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવુંજ કથન વૈકિયમશ્રશરીરકાયોગપરિણત દ્રવ્ય વિષે પણ સમજવું. જેમકે – “ૌક્રિયમિશ્રશરીરકાયપ્રાગ પરિણુત દ્રવ્ય, ઐક્રિયશરીરકાયપ્રયેળ પરિણુત દ્રવ્યની જેમ વાયુકાયિક એકેન્દ્રિયના ક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ પરિણત પણ હોય છે, તથા અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરીપ પાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિયના ઐક્રિયશરીરકાયપ્રોગથી પણ પરિણત હોય છે” “નવ સેવ ને યા अपज्जत्तगाणं सेसाणं पज्जत्तगाणं तहेब जाव नो पज्जत्तसबसिद्ध अणुत्तरो० બાવ પડ્યો. પરંતુ અહીં એટલીજ વિશેષતા છે કે વૈક્રિયમિશ્રશરીરકાયપ્રગપરિણત દ્રવ્યનો આલાપક અપર્યાપ્તક દે અને નારકે વિષે જ કર જોઈએ. તથા દેવો અને નારકે સિવાયના બાકીના પર્યાપ્તક જીવોના વિષેજ પર્યાપ્તક વૈઢિયમિશ્રશરીરકાયપ્રયોગ પરિણુત દ્રવ્યને આલાપક કહેવો જોઈએ. પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરીયપાતિક કપાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિયના ઐકિયમિશ્રશરીરકાયDગ પરિણત દ્રવ્યને આલાપક કહેવો જોઈએ નહીં. એજ વાત “ગપુર સસિદ્ધ મજુત્તાવાર જેવવંચિ લેવા મસા કરાવવાનપરિણg? આ સત્ર દ્વારા સુચિત કરવામાં આવી છે. આ કથનનો ભાવાર્થ એ છે કે વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપસ્થિત હવ્ય અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવ પંચેન્દ્રિયના ઐક્રિયમિશ્રશારીરકાયપ્રયોગથી પિરિણત હેય છે. આ પ્રકારનું આ એથું દંડક છે. સે ૧૬
ગાદાસરીયgી પરિણ” ઈત્યાદિસવાર્થ- (Gરૂ ગાદારાણપરાગgો પરિઘ મિજુHT - સાગરિ, સમજુસ્સાદાર" નાવ પરિણ?) હે ભદન્ત ! જે દ્રવ્ય આહારક શરીરકાયપ્રગથી પરિણત થાય છે, તે શું મનુષ્યના આહારક શરીરકાયપ્રોગથી પરિણત થાય છે? તે શું મનુષ્ય ને અહારક શરીરકાયપ્રગથી પરિણત થાય છે? કે મનુષ્ય સિવાયના અન્ય જીવોના આહારક શરીરકાયપ્રયોગથી પરિણત થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૬
૫ ૫.