SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ( एवं जहा ओगाहणसंठाणे जाव इङ्गिढपत्तपमत्त संजय सम्मद्दिहि पज्जत्तगसंखेजवासाउय जाव परिणए, नो अणिडिपत्त पमत्त संजय सम्मदिति પગરવેનવસાવા જાવ nિg) હે ગૌતમ? જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના “અવગાહના સંસ્થાન” પદમાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ સમજવું. તેમાં નીચે આપેલા કથન પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું – “આહારક શરીરકાયપ્રયોગથી પરિણત દ્રવ્ય ઋદ્ધિપ્રાપ્ત આહારક લબ્ધિસંપન્ન પ્રમત્ત સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના યુવાળા મનુષ્યના આહારક શરીરકાયપ્રયોગથી પરિણત થાય છે, પણ આહારક લબ્ધિ પ્રાપ્ત ન કરી હોય એવા પ્રમત્ત સંયત સમ્યગૂદષ્ટિ સંખ્યાત વર્ષના વાયુવાળા મનુષ્યના આહારક શરીરકાયપ્રયોગથી પરિણત થતું નથી. (E आहारग मीसा सरीरकोयप्पओगपरिणए किं मणुस्साहारगमीसासरीर. ? પર્વ સાદા તવ માં વિ નિવાં માળિયાં') હે ભદન્ત ! જે દ્રવ્ય આહારક મિશ્રકાયમ પરિણત હોય છે, તે શું મનુષ્યના આહારક મિશ્રશારીરકાયપ્રયોગથી પરિણત થાય છે કે મનુષ્ય સિવાયના જીવના આહારક મિશ્રશરીરકાયોગથી પરિણત થાય છે ? હે ગૌતમ! જેવું આહારક શરીર વિશે કહેવામાં આવ્યું છે, એવું જ આહારકમિશ્રશરીર વિષે પણ સમજવું, પાંચમું દંડક સમાપ્ત. ટીકાથ– આ સૂત્ર દ્વારા સૂત્રકારે આહારક શરીરકાયપ્રયોગ પરિણત દ્રવ્યનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “ગાણારરથvgોજपरिणए किं मणुस्साहारगसरीरकायप्पओगपरिणए, अमणुस्साहारग जाव.?" હે ભદન્ત ! જે દ્રવ્ય આહારક શરીરકાયપ્રયોગથી પરિણત થાય છે, તે દ્રવ્ય શું મનુષ્યના અહારક શરીરકાયપ્રોગથી પરિણત થાય છે કે અમનુષ્યના (મનુષ્ય સિવાયના છાના) આહારકશરીર પ્રયોગથી પરિણત થાય છે ? ઉત્તર- “gવં ના ગોગાણંટાળે વાવ વત્તામત્તસંના સિમ્બદ્રિ પુનત્તાવેજનવાસણા વાવ વણિપુ, “હે ગૌતમ! પ્રજ્ઞાપના સુત્રના અવગાહના સંસ્થાન નામના ૨૧ માં પદમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે આહારક શરીરકાયપ્રયોગ પરિણત દ્રવ્ય વિષે સમજવું, તે કથન કયાં સુધી ગ્રહણ કરવું તે “ચાવત ” પદથી બતાવ્યું છે- “ઋદ્ધિ પ્રાપ્ત (આહારક લબ્ધિયુકત) પ્રમત્ત સંયત સાધુ સમ્યગૃદૃષ્ટિ પર્યાપ્તક સ ખ્યાત વર્ષના યુવાળા યાવત મનુષ્યના આહારક શરીરકાયપ્રયોગથી તે દ્રવ્ય પરિણત થાય છે. પહેલા “ચાકર” પદથી દ્ધિપ્રાપ્ત પર્યન્ત પાઠ ગ્રહણ થયેલ છે. “નો દિત્તપમત્તગંગામસ્મૃિિદ પાત્તાવેજ્ઞવાલાવા ma GTU ? તે આહારક શરીરકાયપ્રયોગપરિણત દ્રવ્ય અનુદ્ધિપ્રાપ્ત (આહારક લબ્ધિ રહિતી પ્રમત સંયત સાધુ સમ્યગૃષ્ટિ પર્યાપ્તક અસંખ્યાત વર્ષના આયુવાળા યાવત અમનુષ્ય આહારક શરીરકાયપ્રયોગથી પરિણુત થતું નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં પણ એવું જ ज्यु छ 'गोयमा ! णो अमणुस्साहारगसरीरकायप्पयोगपरिणए, मणुस्साરાજપીપલા ગાgિs ઇત્યાદિ ! “ હે ગૌતમ! તે દ્રવ્ય અમનુષ્યને આહારશરીરકાયપ્રયાગ પરણિત હેતું નથી, પણ મનુષ્યના આહારકશરીરકાયપ્રોગપરિણત હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૬ ૫ ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy