SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ कायप्पगपरिणए, किं सुहुमवाउक्काइय एगिंदिय जाव परिणए, बादर वाक्काय एगिंदिय जाव परिणए ? गोयमा ! नो सुहुम जाव परिणए, વાર નાવાિર્ '' હે ભદન્ત! જો તે પુદ્ગલ દ્રવ્ય વાયુકાયિક એકેન્દ્રિયના નૈક્રિયશરીરકાયપ્રયાગ પરિણત હોય છે, તે શું તે સુક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયેાગથી પરિણત હાય છે ? કે બાદર વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિય શરીરકાયપ્રયોગથી પરિષ્કૃત ાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર– હે ગૌતમ ! તે પુદ્દગલ સુક્ષ્મવાયુકાયિક એકેન્દ્રિયના વૈકિશરીરકાયપ્રયોગથી પરિણત થતુ નથી, પશુ ખાતર વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે.” ઇત્યાદિ. નાય પદ્મત્તસાશિદ્ધઅનુત્તરોવવાથ कप्पाइय माणि देव पंचिदिय वेउच्चियसरीरकायप्पओगपरिणए वा, અવગ્નત્તસટ્ટસિદ્ધ થયો દ્િવા, હે ગૌતમ વૈક્રિયશરીરકાયપ્રાગપરિણત દ્રવ્ય – ચાવત્ પ ંચેન્દ્રિય તિય થયેાનિક, મનુષ્ય, નાર૪, ભવનપતિ, વાનભ્યન્તર, જ્યોતિષિક, વૈમાનિક અને પર્યાપ્તક સર્વાંસિદ્ધ અનુત્તરીપપાતિક કપાતીત નૈમાનિક દેવપંચૈન્દ્રય, એ બધાં જીવાના ઐક્રિયશરીરકાયપ્રયાગપરિણત પણ હોય છે. અને અપર્યાપ્તક પંચેન્દ્રિય તિય ચયાનિકથી લઇને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌયપાતિક કલ્પાતીત જૈમાનિક ધ્રુવપંચેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયાગપરણિત પશુ હૈાય છે. આ પ્રમાણે ત્રીજું દંડક સમજવું. ।। સૂ. ૧૫૫ '' ખરૂ ચેન્દ્રિય મીતા સરીરાયપોરિક્ 37 ત્યાદિ— સૂત્રા'- ( નફ ચેમ્પિયનીસાસરીયળોનળિ, 'િ વિનિય मीसामरीरकायप्पओगपरिणए ना, जाव पंचिंदियमीसासरीरकायप्पओगपरिणए वा ) હે ભદન્ત ! જો તે પુદ્ગલ દ્રવ્ય વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત હાય છે, તે શુ તે એકેન્દ્રિયના વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયાગથી પરિણત હાય છે કે પંચેન્દ્રિય પર્યન્તના જીવાના ઐક્રિયમિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત હાય છે? ( ëના વેનિય तहा उत्रियमीसगंपि, नवरं देव नेरइयाणं अपज्जतगाणं, तहेत्र जाव नो पज्जतसव्वहसिद्ध अणुत्तरा० जात्र पओग, अप्पज्जत्तसव्वट्टसिद्ध अणुत्तरात्रवाइय વિવિધ વૈવિય મીમાસરીરાયોર્ ૪) હે ગૌતમ ! જેવું કથન વૈક્રિય શરીર વિષે કરવામાં આવ્યું છે, એવું જ કથન વૈક્રિયમિશ્રકાયપ્રયાગના વિષયમાં પણ્ સમજવું. પણ આ કથનમાં નીચે પ્રમાણે વિશેષતા સમજવી – વૈક્રિયમિશ્ર કાયપ્રયાગનું કથન અપર્યાપ્તક દેવા અને નારકામાં તથા બાકીના સમસ્ત પર્યાપ્તક વામાં કરવું જોઇએ, યાવત્ તે પુદ્ગલ દ્રવ્ય પર્યાપ્તસર્વાંસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવપ ંચેન્દ્રિયના શૈક્રિયમિશ્રકાયપ્રયોગથી પરિષ્કૃત થતું નથી, પણ અપર્યાપ્તક સર્વાંસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવપ ચેન્દ્રિયના વૈક્રિયમિશ્રશરીર પ્રયાગથી પરિણત થાય છે. ચેથું દંડક સમાસ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૫૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy