SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં પણ કહેવું જોઇએ. (બાયપાત્ત સમિટુ-અનુત્તોત્રયાય-ખાદ્ય वैमाणिय देवचंदियवेउब्वियसरीरकाय प्पओगपरिणए वा अपज्जत सव्बट्ट સિદ્ધ॰ાયો(પરિર્વ). વૈક્રિયશરીરકાયપ્રયે પરિણત તે દ્રમ, યાવત પર્યાપ્તક સર્વાČસિદ્ધ અનુત્તરીપપાતિકકલ્પાતીત વૈમાનિક દેવપંચેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયાગથી પરિણત પણ હોય છે અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કપાતીત વૈમાનિક દેવપ ંચેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયોગથી પણ પરિણત હાય છે. जाव ', ટીકા- ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે " जेइ वेउव्त्रियसरीरकायगपरिणए, किं एगिंदियवे उब्वियसरीरकाय प्पओगपरिणए पंचिदियवेउन्चियसरीर जाव परिणए ? " હે ભદન્ત ! જે દ્રવ્યને વૈક્રિયારીરકાયપ્રયાગથી પરિણત થયેલું કહેવામાં આવ્યું છે, તે શુ એકેન્દ્રિય જીવના વૈક્રિયશરીરકાયપ્રયાગથી પરિણત હોય છે? ઉત્તર- “ જોવા ” હે ગૌતમ ! નિવિય નાવ પરિણ વા, મંત્રિચિનાત્રજોપ્થા 11 વૈક્રિયશરીરકાયપ્રયોગ પરિણત દ્રવ્ય એકેન્દ્રિય જીવના વૈક્રિયશરીરકાયપ્રયોગથી પરિણત પણ હોય છે. અને પંચેન્દ્રિય પર્યન્તના જીવેના વૈક્રિયશરીરકાયપ્રયોગથી પરિણત પશુ હાય છે. અહીં વાયુકાયિક જીવને જ એકેન્દ્રિય પદથી ગ્રહણ કરવાને છે, એમ સમજવું કારણ કે તેનેજ મૈક્રિયશરીર હાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—– ૬૬ 'जइ एगिंदिय जात्र परिणए, कि वाउक्काइय હર્નિવિય નામ રિળર, બત્રાવક્રાય નિદ્ધિ નાળિÇ ? '' હે ભદન્ત 1 જો તે દ્રબ્ય પુદ્ગલ એકેન્દ્રિય જીવના ક્રિયશરીરકાયપ્રયોગથી પરિણત થયેલુ હાય છે, તે શું તે વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયોગથી પરિણત હેાય છે ? કે અવાયુકાયિક (વાયુકાયિક સિવાયના) એકન્દ્રિય જીવેાના વૈક્રિયશરીરકાયપ્રયાગથી પરિણત હોય છે ? उत्तर- वाक्काय एगिंदिय जाव परिणए, नो अवाउक्काइय एगिंदिय બાય પ્િ હે ગૌતમ ! જે પુદ્ગલ દ્રવ્ય એકેન્દ્રિય જીવના વૈક્રિયશરીરકાયપ્રયાગથી પરિણત થયેલુ હાય છે, તે દ્રવ્ય વાયુકાયિક એકેન્દ્રય છત્રના વૈયિશરીરકાયપ્રયાગથી જ પરિણત થયેલુ હાય છે. તે વાયુકાયિકા સિવાયના એકેન્દ્રિય જીવાના વૈક્સિશરીરકાયપ્રયાગથી પરિષ્કૃત થતું નથી. પુ ળમિજાવેલું નન્હા ગોપાળનંદાને નેન્દ્રિયસરીર મળિયું તારૂફ વિ માળિયનું છે. આ ઉપર કહ્યા પ્રમાણેના અભિવાપક્રમ દ્વારા જેવું કથન પ્રજ્ઞાપનાં સૂત્રના અવગાહના સંસ્થાન નામના ૨૧ માં પદમાં વૈક્રિયશરીર વિષે કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે વૈક્રિયશરીર વિષે અહી પણુ કથન સમજી લેવું. ત્યાં પ્રજ્ઞાપનામાં આ પ્રમાણે કહ્યું - જ્ઞફ વાવાદ્ય નિષિ વેમ્બ્રિય સી શ્રી ભગવતી સૂત્ર : ૬ ૫૩
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy