________________
કાયપ્રયાગથી પરિણત હાય છે ? તે શુ તિય``ચ યેાનિક પચેન્દ્રિયના ઔદારિક શરીરકાય પ્રયાગથી પરિણત હોય છે ? કે મનુષ્યના ઔદારિક શરીરકાયપ્રયાગથી પરિણત હાય છે ?
ઉત્તર- “ નોયમા ” હે ગૌતમ ! “ તિવિશ્ર્વનોળિય નાવ પુત્રા, મનુત્તવૃત્તિનિય નાવ પણ્ યા ” પંચેન્દ્રિય જીવના ઔદારિક શરીરપ્રયાગથીપરિણત દ્રવ્ય તિર્યંચયેનિક પંચેન્દ્રિય જીવના ઔદારિક શરીરકાયપ્રયોગથી પણ પરિણત હોય છે અને મનુષ્ય પાંચેન્દ્રિયના ઔદ્યારિકશરીરકાયપ્રયોગથી પણ પરિજીત હાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- ૬ जइ तिरिक्खजोणिय जाव परिणए किं जलयर तिरिक्खजोणिय जाव परिणए वा थलयर०, खहयर० एवं चउक्कओ भेदो નાવ વચરાનું ” હે ભદન્ત ! જે દ્રવ્ય તિ યયેાનિક પંચેન્દ્રિયના ઔદારિકશરીરકાયપ્રયાગથી પરિણત હાય છે, તે શું જલચર તિ``ચયેાનિક પંચેન્દ્રિયના ઔદારિકશરીરકાયપ્રયોગથી પરિણત હોય છે ? કે સ્થલચર તિ ચયાનિક પ ંચેન્દ્રિના ઔદાકિશરીરકાયપ્રયાગથી પરિણત હેાય છે ? કે ખેચર તિય ચયાનિક પંચેન્દ્રિયના ઔદારિકશરીરકાયપ્રયોગથી પરિણત
હાય છે?
ઉત્તર- જે દ્રવ્ય તિTMચયાનિક પંચેન્દ્રિયના ઔદારિશરીરકાય પ્રયાગથી પરિણત હાય છે, તે જલચર, સ્થલચર અને ખેચર, એ ત્રણેના ઔદારિકશરીરકાયપ્રયોગ પરિણત પણ હોય છે.
એજ પ્રમાણે જલચર, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય તિય ચૈાનિક જીવાના સમૂચ્છિમ, ગર્ભ જ પર્યાપ્તક અને અપર્યારૂપ ચાર પ્રકારના ભેદ સમજવા આ કથનનું તાત્પર્ય એ છે કે ત્રણે પ્રકારના તિર્યંચ થવા સમૂચ્છિત અને ગજ હાય છે. તેમના શરીર ઔદારિક હોય છે. તેથી જે દ્રવ્ય તિય ચયાનિક પંચેન્દ્રિય જીવેાના ઔદારિક શરીરકાયપ્રયાગથી પરિણત હેાય છે, તે ગજ અને સમૃષ્ટિમ પર્યાપ્તક તથા અપર્યાપ્તક તિય ચયાનિક પંચેન્દ્રિય જીવાના ઔદારિક શરીરકાયપ્રયોગયી પણ પરિણત હોય છે, એમ સમજવું.
66
ગૌતમ સ્વામીના પ્રશ્ન- जइ मणुस्स पंचिंदिय जाव परिणए किं संमुच्छिम मणुस्सपंचिंदिय जात्र परिणए, गन्भवक्क तिय मणुस्स जाव परिणए ?" હે ભદન્ત ! જે દ્રવ્ય મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયોગથી પરિણત હોય છે, શું સંસૃષ્ટિમ મનુષ્ય પૉંચેન્દ્રિયના ઔદ્યારિક શરીરકયપ્રયોગથી પરિણત હોય છે? કે ગČજ મનુષ્ય પૉંચેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયોગથી પરિણત હોય છે?
ઉત્તર- પોયમા ” હું ગોતમ ! “ àમુ” મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયાગથી પરિણત દ્રવ્યસમૂચ્છિમ મનુષ્યપ ંચેન્દ્રિયના ઔદારિકશરીરકાયપ્રયોગપરિણત પણ હાય છે અને ગભ જ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયેગ પરિણત પણ હાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન— r 'जइ गन्भवक तिथ मणुस्स जाव परिणए किं पज्जत्तगन्भवक्कतिय जाव परिणए, अपज्जत्तगन्भवक्क तिय मणुस्स पंचिंदिय ગોરાજિયસોરાયળગોળ ? હે ભદન્ત ! જે દ્રવ્ય ગ†વ્યુત્ક્રાન્તિક (ગજ) મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયાગથી પરિણત હેાય છે, તે દ્રવ્ય શું પર્યાપ્તક ગ જ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયોગથી પરિણત હોય છે? કે અપર્યાપ્તક ગર્ભજ મનુષ્ય પચેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયોગથી પરિણત હાય છે ?
ઉત્તર- “ ગોયમા ’” હે ગૌતમ ! “ पज्जत्तगब्भवक्कंतिय जाव परिणए ચા, અવગ્નત્તમતિય નાવ નિહ થા છે ગજ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિકશરીરકાયપ્રયાગથી પરિણત દ્રવ્ય પર્યાપ્તક ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદરિકશરીરકાય
શ્રી ભગવતી સૂત્ર : ૬
૫૦