________________
પ્રયોગથી પણ પરિણત હોય છે, અને અપર્યાપ્તક ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિકશરીરકાયપ્રયોગથી પણ પરિણત હોય છે. આ પ્રમાણે પહેલું દંડક સમજવું સ. ૧૩
ઘરૂ ગોર્જિય મા સરી જાયgોgિr” ઈત્યાદિસૂત્રાર્થ– (બરૂ ગોરારિ પ જાયgrifug, જિં જિંવિર ओरालिय मीसासरीरकायप्पओगपरिणए, बेइंदिय जाव परिणए, जाव पंचिंदिय મોરારિ બાર રિng ?) હે ભદન્ત! જે તે એક દ્રવ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રગપરિણત હોય છે, શું તે એકેન્દ્રિયના દારિક મિશ્રશારીરકાયપ્રયોગથી પરિણત હોય છે? કે હીન્દ્રિયના દારિક મિશ્રકાયપ્રોગથી પરિણત થાય છે? કે પંચેન્દ્રિય પર્યન્તના જીના ઔદારિક મિશ્રશરીરકાય પ્રયોગથી પરિણત થાય છે ?
(જોયા ) હે ગૌતમ! (gઈહિર ગરાસ્ત્રિય વં ના ગોરાसरीरकायप्पओगपरिणएणं आलावगो भणिओ -तहा ओरालियमीसासरीर. कायप्पओगपरिणएण वि - आलावगो भाणियबो - नवरं बायरवाउक्काइय गम्भवक्कतिय पंचिंदियतिरिक्खजोणिय गन्भवतिय मणुस्सोणं एएसिणं પSાપત્તશાળં સેસનાં પત્તળું) દારિક મિશ્રશરીરકાયDગ પરિણુત દ્રવ્ય એકેન્દ્રિય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગ પરિણત પણ હોય છે. ઔદારિક શરીરકાયપ્રયોગ પરિણતના વિષે જેવા અલાપક કહ્યા છે, એજ પ્રકારના આલાપક ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગપરિણતના વિષે પણ કહેવા જોઈએ. પણ અહીં એટલી જ વિશેષતા છે કે ઔદારિક મિશ્રકાયપરિણતના આલાપક બાદર વાયુકાયિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય, આ પર્યાપ્તક જીવોમાં કહેવા જોઈએ અને તે સિવાયના અપર્યાપ્ત જીવમાં કહેવા જોઈએ.”
ટીકાથ– આ સૂત્રદ્વારા ગૌતમ સ્વામીએ મિશ્રદ્વારને અનુલક્ષીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “ ના ગોરાઝિચ સાથMાUિT, किं एगिदियओरालियमीसासरीरकायप्पओगपरिणए, बेइंदिय जाव परिणए, નાર પંરિરા ગોરાસ્ટિક નાવ પરિણ?હે ભદન્ત ! જે દ્રવ્ય ઔદારિક મિથશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે, તે શું એકેન્દ્રિય પૃથ્વીકાયિક આદિ જીવોના ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે? કે હીન્દ્રિયના ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગથી પરિત થાય છે ? કે ત્રીન્દ્રિયના, કે ચતુરિન્દ્રિયના ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે ? કે પંચેન્દ્રિયને ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે.
ઉત્તર - બોરમ” હે ગૌતમ ! “વિવિગોરાત્રિ પૂર્વ ના ओरालियसरीरकायप्पओगपरिणएणं आलावगो भणिओ, तहा ओरालिय માલાસરાવાળાTM વિ ગાવો માળિયat ઔદારિક મિશ્ર
શ્રી ભગવતી સૂત્ર : ૬
૫૧.