________________
દારિકશરીરકાયપ્રોગથી પરિણત હોય છે? અથવા આપુકાયિક, તરસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયને ઔદારિક શરીરકાયપ્રોગથી પરિણત હેય છે? “
ઉત્તર – “યમ” હે ગીતમ! “gવફા વિઘણોજ ગાઢ પરિng Rા, બવ વાલ્સા વિ શાત્ર gિ વા” તે દ્રવ્ય પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવના ઔદારકશરીરકાયપ્રયોગથી પણ પરિણત હોય છે, અને અપૂકાયૂક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયોગથી પણું પરિણત હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “1 જુવિધા પfiળા ગોરાષ્ટ્રિયસર जाव परिणए, किं मुहुमपुढविक्काइय जाव परिणए, बायरपुढविक्काइय
વિશે વાવ રિપv? હે ભદન્ત! જે દ્રશ્ય પૃથ્વીકાયિક એકેન્દ્રિયના દારિકશરીરકાયપ્રયોગથી પરિત હોય છે, તે શું સુક્ષ્મ પૃથવીકાયએકેન્દ્રિયના દારિકશરીરકાયપ્રયોગથી પરિણત હોય છે? કે બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના દારિકશરીરકાયપ્રયોગથી પરિણત હેાય છે.
ઉત્તર - “જો મા ” હે ગૌતમ! “સુમવિશ્વાશ જાવ પરિળ વા,? ઈત્યાદિ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયોગથી પરિણુત દ્રવ્ય સૂફમપૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરકાયોગથી પણ પરિણત હોય છે અને બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયોગથી પણ પરિણત હોય છે.
ગૌત્તમ સ્વામીને પ્રશ્ન – ૧૬ કદમરિક્ષા વાવ પરિણgહે ભદન્ત ! જે દ્રવ્ય સૂફમપૃથ્વીકાયિક એકેન્દ્રિયના દારિક શરીરકાયપ્રયોગથી પરિણત હોય છે, તે શું पजत्तमुहुमपुढवि जाव परिणए ? अप्पज्जत्तमुहुमपुढवि जाव परिणए ?" પર્યાપ્ત સૂમપૃથ્વીકાયક એકનિદ્રયના ઔદારિકશરીરકાયપ્રોગથી પરિણુત થાય છે ? કે અપર્યાપ્તક સૂકમપૃથ્વીકાયિક એકેન્દ્રિના ઔદારિક શરીરકાયપ્રયોગથી પરિણત થાય છે?
ઉત્તર – “મા” હે ગૌતમ! “પત્તદુપુરૂષ જાવ વા, મુહૂમyદ્રવિલાપ ના વા ? તે સૂમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદ્યારિક શરીરકાયપ્રયોગથી પરિણત દ્રવ્ય પર્યાપ્તક સૂમપૃથ્વીકાષિક એકેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રગપરિણત પણ હોય છે અને અપર્યાપ્તક સુક્ષમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શારીરકાયદૃગ પરિણત પણ હોય છે. “ વારે વ ?એજ પ્રમાણે બાદર પૃથ્વીકાચિક એકેન્દ્રિયના પ્રયોગથી પરિણત દ્રવ્ય પણ પર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરકાયપ્રયોગપરિણત પણ હેય છે, અને અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના દારિક શરીરકાયમયેગ પરિણત પણ હોય છે. “ જ વક્સાવાઈ ===ો મેવો” પર્યાપ્તક, અપર્યાપ્તક, સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયની જેમ જ અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના પ્રયોગથી પરિણત દ્રવ્યના પણ સૂમ, બાદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક રૂપ ચાર ચાર પ્રકારના ભેદ સમજવા તથા “વેરૂંઢિય, તેëરિક, ચરિયા સુરો મેરો પગાર મત્તા દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના પ્રવેગથી પરિણત દ્રવ્યના વિષયમાં પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકરૂપ બબ્બે ભેદ સમજવા.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “શરૂ વંચિંતન ગોર્જિય સીવાયgવારિખ किं तिरिक्खजोणियपंचिंदिय ओरालिय सरीरकायप्पओगपरिणए, मणुस्सઉચિંદિર નાર my ?હે ભદન્ત ! જે દ્રવ્ય પંચેન્દ્રિય જીવના દારિકશરીર
શ્રી ભગવતી સૂત્ર : ૬
૪૯