SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે જ્યાં સુધી તેના સર્વથા પરિત્યાગ થઇ જતા નથી ત્યાંસુધી તેની મિશ્રતા ઔદારિક શરીરની સાથે રહે છે. આ પરિસ્થિતિમાં ત્યાં આહારકમિશ્રકાયપ્રયોગ સમજવા જોઇએ. એજ કાયપ્રયેગપરિષ્કૃત દ્રશ્ય શુ કાણુકાયપ્રયોગ પરિણત હોય છે? અહીં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે કમજીશરીરકાય પ્રયાગ વિગ્રહગતિમાં સમસ્ત સ*સારી છવા દ્વારા થાય છે અને સમુદ્લાત કેવળજ્ઞાની દ્વારા ત્રીજા, ચાયા અને પાંચમાં સમયમાં થાય છે. કહ્યું પણ છે કે “ રામેશરીયોની ચતુર્થ, પંચમ તૃતીયે ૬” હવે ગૌતમ સ્વામીના પૂર્વીકૃત પ્રશ્નો ફરીથી આપવામાં આવે છે – હૈ ભદન્ત ! કાયપ્રયોગપતિ દ્રવ્ય શું ઔદારિક શરીરકાયપ્રયેગપરિણત હોય છે ? કે ઔદાકિ મિશ્રશરીરકાયપ્રયોગપરિણત હાય છે ? કે વૈક્રિય શરીરકાયપ્રયાગપરિણત હાય છે? કે નૈક્રિય મિશ્રશરીરકાયપ્રયોગપદ્ભુિત હૈાય છે ? કે આહારક શરીરકાયપ્રયોગપરણિત હોય છે ? આહારક મિશ્રશરીરકાયપ્રયોગપરિજીત હોય છે? કે કામ ણુશરીરકાયપ્રયાગપરિણત હાય છે ? આ પ્રશ્નોના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ શૌયમ ! હે ગૌતમ ! “ओरालिय सरीरकाय प्पओगपरिणए वा, जाव कम्मासरीरका यप्पओगपरिणए वा" કાચપ્રયે!ગપરિણત તે દ્રવ્ય ઔદ્યારિકશરીરકાયપ્રયાગપરિણત પણ હોય છે. ઔદારિકમિશ્રશરીરકાયપ્રયાગપરિણત પણ હાય છે, વૈક્રિયશરીરકાયપ્રયાગપરિણત પણ હોય છે, વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપતિ પશુ હેાય છે, આહારકશરીરકાયપ્રયાગપરિષ્કૃત પણુ ઢાય છે, આહારકમિશ્રશરીરકાયપ્રયાગપરિણત પણ હેાય છે અને કામ ણુશરીરકાયપ્રયોગપરિણત પણ હેાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- નફોરાષ્ટિયસી જાયો નળ પૂર્વ નાવ પવિચિત્રો હિય નાવ દુ? ” હે ભદન્ત ! જે દ્રવ્ય ઔદ્યારિકશરીરકાયપ્રયાગપરિણત હાય છે, તે શું એકેન્દ્રિય જીવના ઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય છે? કે હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવના ઔદારિકશરીરકાયપ્રણિત હોય છે ? કે પચેન્દ્રિય જીવના ઔદારિકશરીરકાયપ્રયાગથી પરિણત હાય છે? ૧૧ હે ગૌતમ ! – મહાવીર પ્રભુના ઉત્તર (6 गोयमा एगिंदियओरालियसरिरकायप्पयोगपरिणए वा, बेइंदियजावपरिणए वा जावपंचिंदिय जाव परिणए वा' જે દ્રવ્ય ઔદારિકશરીરકાયપ્રયોગથી પણ પરિણત થાય છે, તે દ્રવ્ય એકેન્દ્રિય જીવના ઔદાકિશરીરકાયપ્રયોગથી પણ પરિત થાય છે, દ્વીન્દ્રિય જીવના ઔદારિકશરીરકાયપ્રયોગથી પણ પરિણત થાય છે, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવના ઔદ્યારિશરીરકાય પ્રયાગથી પણ પરિણત થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન 66 जइ एर्गिदिय ओरालियसरीरकायप्पओगपरिणए, किं पुढविकाइय एगिंदिय जाव परिणए, जाव वणस्सइकाइय ઓરાજિયસરીરાજમોબત્ત ? ” હે ભદન્ત ! જે દ્રવ્ય એકેન્દ્રિય જીવના ઔદારિકશરીરકાયપ્રયાગથી પરિણત હોય છે, તે શું પૃથ્વીકાયિક એકેન્દ્રિય છત્રના શ્રી ભગવતી સૂત્ર : ૬ - ૪૮
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy