________________
આહારકમિશ્ર અને પાછા ઔદારિકમાં આપતી વખતે ઔદ્યારિકમિશ્ર થાય છે. નારક અને દેવના પર્યાપ્તમાં ભવધારણીયથી ઉત્તર વૈક્તિ કરતી વખતે વૈક્રિયમિશ્ર થાય છે. ‘ગોરાજિયમીનાસોરાય॰' આસૂત્રાંશના ભવાં નીચે પ્રમાણે છે ઉત્પત્તિના સમયે અપૂર્ણાવસ્થામાં જ્યારે ઔદારિક શરીર કા`ણુશરીરની સાથે મિશ્ર હોય છે, ત્યારે તે શરીરને ઔદ્યારિકમિશ્રશરીર કહેવાય છે. આ ઔદારિકમિશ્ર શરીરના કાયપ્રયોગથી પરિણત જે દ્રશ્ય છે, તેને ઔદારિકમિશ્રશરીર કાયપ્રયાગપરિણત કહે છે. તે ઔદારિક મિશ્રકાયપ્રયોગ અપર્યાપ્તક જીવમાંજ સંભવી શકે છે.
કહ્યુ પણ છે-“નો' ઇત્યાદિ
'
6
પરભવમાં ઉત્પત્તિના સમયે વિગ્રહગતિમાં જીવ પહેલાં ક્રાણુયોગદ્વારા આહ્વાર મહેણું કરે છે. ત્યારબાદ જ્યાંસુધી શરીર પર્યાપ્ત થતી નથી ત્યાંસુધી તે ઔદારિકમિશ્રયેગ દ્વારા આહાર ગ્રહણ કરે છે. આ રીતે કાણુ શરીરની સાથે ઔદારિક શરીરની મિશ્રતા અહીં સમજવી. કારણકે ઉત્પત્તિની અપેક્ષાએ ઔદારિક શરીરની પ્રધાનતા છે. જ્યારે ઔદારિક શરીરવાળા મનુષ્ય અથવા પંચેન્દ્રિય તિય``ચ અથવા પર્યાપ્ત બાદર વાયુકાયિકજીવ વૈક્રિયલબ્ધિવાળા ઢાય છે અને વૈક્રિયશરીરનું નિર્માણ કરે છે, ત્યારે તે ઔારિકકાયયેાગમાં રહીને જ આત્મપ્રદેશને વિસ્તારીને વૈક્રિયશરીરને ચેાગ્ય પુદગલાને ગ્રહણ કરે છે, અને જ્યાંસુધી તે વૈયિશરીર પર્યાપ્તિને પૂર્ણ કરી લેતા નથી, ત્યાંસુધી વૈક્રિયની સાથે ઔદારિક શરીરની મિશ્રતા હૈાવાથી તેને ઔદારિકમિશ્રકાયપ્રયોગ સમજવા જોઇએ. કારણકે પ્રાર'ભક હાવાને લીધે ઔદારિક શરીરની પ્રધાનતા છે. એજ પ્રમાણે આહારકની સાથે પણ ઔદારિક શરીરની મિશ્રતા સમજવી, પ્રસ્તુત સંદર્ભોના આ પ્રકારને આશય છે. ‘ લેવિયસીવોન૦' એજ પ્રમાણે જે દ્રવ્ય કાયપ્રયોગ પરિણત હાય છે, એજ શું વૈક્રિયશરીરકાયપ્રયોગપરિણત હેાય છે ? (વૈક્રિયપર્યાપ્ત જીવનેજ સંભવી શકે છે) તથા એજ દ્રવ્ય શુ 'वेन्नियमोसासरीरकायप्पओगपरिणए ? ' શૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગપરિણત હોય છે ? આ કથનના ભાવા' નીચે પ્રમાણે છે આ વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ દેવ અને નારકીમાં ઉત્પન્ન થતા અપર્યાપ્તક જીવમાં જ થાય છે. અહીં ઐક્રિયશરીરની મિશ્રતા કાણુની સાથે છે. તથા લબ્ધિજન્ય વૈક્રિયશરીરના પરિત્યાગ કરીને ઔદારિક શરીરને ગ્રહણ કરતા ઔદ્યારિક શરીરવાળા જીવમાં ક્રિયશરીરની પ્રધાનતા હાવાથી ઔદારિકની સાથે પણ વૈક્રિયની મિશ્રતા રહે છે. તેથી ત્યાં પણ વૈક્રિયમિશ્રશરીરક્રામપ્રયોગ સમજવા જોઇએ, ‘બદામ વાયોપિક,બાદામીસાસારાયો મળિ", Hાસરી યોગાિર્ * એજ પ્રમાણે જે દ્રશ્ય કાયપ્રયેગ પરિત હાય છે, એજ દ્રવ્ય શું આહારક શરીરકાયપ્રયોગ પરિણત હોય છે ? કે આહારક મિશ્રશરીરકાય પ્રયાગપરિણત હાય છે ? કે કા`ણશરીરકાયપ્રયાગપરિણત હોય છે? અહીં આહારક શરીરકાયયેાગ આહારક શરીરની નિષ્પત્તિ (રચના) થતાંજ થાય છે. ૮ પ્રયેાગનું ' તાપ ‘વ્યાપાર અથવા પ્રવૃત્તિ' થાય છે. તે આહારક શરીરના વ્યાપાર (પ્રવૃત્તિ) આહારક શરીરની ઉત્પત્તિ થાય ત્યારે જ થાય છે. તેથી તે વ્યાપારમાં તે સમયે તેની પ્રધાનતા રહે છે.
.
“ કાયાપ્રયોગ પરિણત દ્રવ્ય શું આહારકમિશ્રશરીર કાયપ્રયાગ પરિજીત હાય છે ?” આ પ્રશ્નનું તાત્પર્યાં નીચે પ્રમાણે છે – આ આહારકમિશ્રકાયપ્રયે ઔદારિકની સાથે આહારકની મિશ્રતા થવાથી થાય છે. જીવ આહારક શરીરના ત્યાગ કરીને જ્યારે ઔદારિક શરીરને ગ્રહણુ કરે છે ત્યારે એવું બને છે. એટલે કે આતુરક શરીરવાળા જીવ પેાતાના કાર્યને પૂર્ણ કરીને ફરીથી ઔદારિકશરીરને ધારણ કરવા લાગે છે ત્યારે આહારની પ્રધાનતા રહે છે, અને ઓરિક ગ્રહણ કરવાની તેની પ્રવૃત્તિ રહે છે – તે
શ્રી ભગવતી સૂત્ર : ૬
४७