________________
પામેલું જે દ્રવ્યપુદગલ હોય છે તેને આરંભ સત્યમનઃ પ્રગપરિણુત કહે છે. એ જ પ્રમાણે બીજાં પાંચ વિષે પણ સમજવું. પ્રાણાતિપાત કરવાનો સંકલ્પ કરે તેનું નામ સંરંભ છે, પ્રાણાતિપાત કરવાના સંકલ્પને ત્યાગ કરવો તેનું નામ અસંરંભ છે. જીવોને પીડા પહોંચાડવી તેનું નામ સમારંભ છે અને જીવેને પીડા ન પહોંચાડવી તેનું નામ અસમારંભ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “ગરૂ મોસાળો "Tu f ગામનો મળgશોજિur a? ? હે ભદન્ત! જે દ્રવ્ય મૃષામના પ્રાગપરિણત કહેવામાં આવ્યું છે, તે શું આરંભ મૃવામનઃ પ્રયોગપરિણત હોય છે? કે અનારંભ મૃષામન: પ્રયોગપરિણત હોય છે? ઇત્યાદિ ઉપર્યુકત ૬ પ્રશ્નો અહીં સમજવા.
ઉત્તર- “વં સરળ તા નોસેળ વિ છે ગૌતમ! જે રીતે સત્યમનઃ પ્રયોગપરિણત દ્રવ્યના વિષે અભિલાપ (પ્રશ્નોત્તરે) કહેવામાં આવ્યા છે, એ જ રીતે મૃષામનઃ પ્રાગપરિણુત જે દ્રવ્ય વિષે પણ અભિશાપ સમજવી. જેમકે
મૃષામનઃ પ્રયોગપરિણત જે દ્રવ્ય હોય છે, તે આરંભ મૃષામનઃ પ્રગપરિણત પણ હોય છે, અનારંભ મૃષામનઃ પ્રાગપરિણત પણ હોય છે, સંરંભમૃષામનઃ પ્રયોગપરિણત પણ હોય છે, અસંરંભ મૃષામનઃ પ્રગપરિણત પણ હોય છે. સમારભમૃષામનઃ પ્રોગપરિણત પણ હોય છે અને અસમારંભ મૃષામનઃ પ્રયોગપરિણત પણ હોય છે. ગ્રામોમgોrify વિ, gવં ગામોમUTHોરિણg વિ. આ પ્રકારના ૬ આલાપક સત્યામૃષામનઃ પ્રાગપરિણુત સાથે પણ કહેવા જોઈએ અને અસત્યામૃષામનઃ પ્રાગપરિણતની સાથે પણ કહેવા જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન “ન વરૂપોrugg કિં સચવરૂગોપાળ,
guપાિ , હે ભદન્ત ! જે દ્રવ્ય વચનપ્રગપરિણત હોય છે ? તે શું સત્ય વચન પ્રવેગ પરિણત હોય છે? કે મૃષા વચન પ્રયોગ પરિણત હોય છે.
ઉત્તર-gવું બ્લોબિઇ તા વળગોપuિrg વિ” હે ગૌતમ! જેવી રીતે મનઃપ્રયોગપરિણત દ્રવ્યની સાથે છ આલાપક કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે વચનપ્રયોગપરિણત દ્રવ્યની સાથે પણ છ આલાપકે, કહેવા જોઈએ. ‘નાર ગણનામgrforg વા ” એટલે કે વચનપ્રોગપરિણત દ્રવ્ય સત્યવચન પ્રયોગપરિણત પણ હોય છે, મૃષાવચનપ્રોગપરિણુત પણ હોય છે, સત્યમૂષાવચનપ્રયોગપરિણત પણ હોય છે, અસત્યામૃષાવચનપ્રવેગ પરિણત પણ હોય છે. એ જ પ્રમાણે તે આરંભવ પ્રયોગપરિણતે પણ હોય છે, અનારંભવચઃપ્રાગપરિણત પણ હોય છે, સંરંભવચઃપ્રયોગપરિણત પણ હોય છે, અસંભવચ:પ્રયોગપરિણા પણ હોય છે, સમારંભવચક પ્રગપરિણત પણ હોય છે અને અસમારંભવ પ્રોગપરિણત પણ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ના જાણwોgિp કિં જિવણી.
” હે ભદન્ત ! જે દ્રવ્ય કાયપ્રયોગપરિણુત હોય છે, તે શું દારિક શરીરરૂપ કાયપ્રગપરિણત હોય છે ? આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. પુદગલ સ્કલ્પરૂપ હોવાથી દારિક શરીરને અહીં કાયરૂપ કહેવામાં આવ્યું છે. કાય એટલે બહુપ્રદેશી દારિક શરીર ઘણા પ્રદેશવાળું હોય છે, તે બહુ પ્રદેશોવાળું એટલા માટે કહ્યું છે કે તે પુદગલપરમાણુઓના એક ઢગલારૂપ સ્કન્ધ છે. આ ઔદારિક શરીરરૂપ કાયપ્રયોગથી અથવા ઔદારિક શરીરના કાયપ્રગથી પરિણત જે દ્રવ્ય છે, તેને ઔદારિક શરીરકાયપ્રયોગપરિણુત દ્રવ્ય કહે છે. આ ઔદારિક શરીરકાયપ્રયોગ પર્યાપ્ત માંજ સંભવી શકે છે અપર્યાપ્તક છમાં સંભવી શકતા નથી. પ્રજ્ઞાપના સેળમાં પદ ને વિચાર કરતાં એવું જણાય છે કે- વૈક્રિય બનાવતી વખતે વૈમિમિત્ર અને ઐક્રિયયથી ઔદારિમાં આપતાં દારિકમિશ્ર થાય છે. એ જ રીતે આહારક બનાવતી વખતે
શ્રી ભગવતી સૂત્ર : ૬
૪૬