________________
પ્રયાગપરિણત હાય છે', કે મૃષા (અસત્ય) મન પ્રયાગપરિણત હાય છે ? કે સત્યમૃષા મનઃ પ્રયાગરિજીત હાય છે ? કે અસત્યાસૃષામનઃ પ્રયેાગપરિણત હાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર- નોયમા !” હે ગૌતમ! ‘સચમાંઞોગ વ્િ चा, मोसमणप्पओगपरिणए वा, सच्चा मोसमणप्पओगपरिणए वा, असच्चा મોસમઞોઽC ' જે દ્રવ્ય મનઃ પ્રયાગપરિણત હોય છે, તે સત્યમન: પ્રયેગરિણત પણ હાય છે, ભૃષામનઃ પ્રયાગપરિણત પણ હોય છે, સત્યમૃષામનઃ પ્રયોગ પરિણત પણ ડાય છે, અસત્યા મૃષામન: પ્રયોગપરિષ્કૃત પણ હાય છે. જે પટ્ટા જેવા હાય એવાં જ તેના ચિન્તનરૂપ જે મનેાવ્યાપાર હાય છે, તેને સત્યમનઃ પ્રયોગ કહે છે. આ પ્રયાગથી પરિણત થયેલા દ્રવ્યને સત્યમનઃ પ્રયાગપરિણત કહેવાય છે. અસત્ય ચિન્તનરૂપ મને વ્યાપારને અસત્યમનઃ પ્રયોગ કહે છે. આ પ્રયાગથી પરિણમન પામેલા દ્રવ્યને મૃષામન: પ્રયાગરિત કહેવાય છે. જે મન:પ્રયાગ થેડે અંશે સત્ય હાય અને ઘેાડે અંશે અસત્ય હોય, આ રીતે બન્ને પ્રકારના પ્રયાગથી મિશ્રિત હાય, તે પ્રયોગને ઉભયમનઃ પ્રયોગ કહે છે. આ ઉભયમનઃ પ્રયાગથી જે પુદ્ગલદ્રવ્ય પરિણત થાય છે તેને ઉભયમનઃ પ્રયેાગપરિણત દ્રવ્ય (સત્યમૃષામનઃ પ્રયાગપરિણત) કહે છે. જે મન:પ્રયાગ સત્ય પશુ ન હેાય અને અસત્ય પણ ન હોય – પરન્તુ સત્ય અને અસત્ય, એ અન્નેથી રહિત હોય છે, તે મનઃપ્રયોગને અસત્ય મૃષામનઃ પ્રયાગ કહે છે. આ અસત્યામૃષામનઃ પ્રયોગથા પરિણત થયેલુ જે દ્રવ્ય છે. તેને અસત્યાįષામનઃ પ્રયાગપરિણત કહે છે. એટલે કે તે વ્યવહારમનઃ પ્રયોગપરિણત હોય છે.
6
ગૌતમ સ્વામીને પ્રશ્નजइ सचमणप्पओगपरिणए कि आरंभसच्चमणपओगपरिणए, अणारंभसच्चमणप्पओगपरिणए, सारंभसच्च मणप्पओगपरिणए, असारंभसश्चम गप्पओगपरिणए, समारंभ सच्च मणप्पओगपरिणए, असमारंभ સચમળપ્પોળ?' જે દ્રવ્ય સત્યમનઃ પ્રયાગપરિણત હેાય છે, તે શું આરંભ સત્યમનઃ પ્રયોગપરિણત હેાય છે ? કે અનારંભ સત્યમનઃ પ્રયાગપરિણત હાય છે? કે સરંભ સત્યમનઃ પ્રયોગપરિણત હોય છે? કે અસરભ સત્યમનઃ પ્રયણપરિણત હેાય છે? કે સમારંભ સત્યમનઃ પ્રયે ગણિત હાય છે? કે અસમારંભ સત્યમન: પ્રયાગપરિણત
હાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘નોયમા !’ હે ગૌતમ! ‘બારમ-ક્રમવો જિદ્ वा जाव असमारंभसचमणप्पओगपरिणए वा ” જે દ્રવ્ય સત્યમન:પ્રયાગપરિણત હાય છે, તે આરંભ સત્યમનઃ પ્રયાગપરિણત પણ હાય છે, અનારંભ સત્યમનઃ પ્રયાગરિત પણ હોય છે, સંરભ સત્યમનઃ પ્રયોગપરિણત પણ હાય છે, અસર ભ સત્યમનઃ પ્રયાગપરિણત પણ હોય છે, સમારંભ સત્યમનઃ પ્રયાગપરિણત પણ હાય છે અને અસમારંભ સત્યમન: પ્રયાગપરિણત પણ હાય છે.
પ્રાણાતિપાતને આરસ કહે છે. તે આરભવિષયક મનને જે વ્યાપાર (પ્રવૃત્તિ) હેાય છે. તેને આરંભમન: પ્રયોગ કહે છે, અને આ પ્રકારના મનઃપ્રયાગથી પરિણમન
શ્રી ભગવતી સૂત્ર : ૬
૪૫