________________
થાય છે,કે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત થાય છે ? (નીયમા !) હે ગૌતમ ! ( પુન્નત્તમવીતિય નામ દ્િવા, અન્નત્તામ્મન તિય ના રહ્ના) તે એક દ્રવ્ય પર્યાપ્ત ગČજ મનુષ્યના ઔદારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પણ પરિણત થાય છે, અને અપર્યાપ્ત ગર્ભ་જ મનુષ્યના ઔદારિક શરીરરૂપ કાયના પ્રયાગથી પણ પરિણત થાય છે.
ટીકા- સૂત્રકારે આ સૂત્રદ્રારા નવ દંડકેામાંના પહેલા દંડકને અનુલક્ષીને એક પુદ્ગલ દ્રવ્યના પરિણુ! (પરિણુમન) ની વકતવ્યતાનું પ્રતિપાદન કર્યુ છે— આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે— જે મંતે ! ને બોળિપુ, મોસાળ૬, વીસસારછુ ?? હે ભદન્ત! એક પુદ્ગલદ્રવ્ય શું પ્રયાગપરિણત હાય છે, કે મિશ્રપતિ હાય છે, કે
વિસ્રસાપરિણત હોય છે? ઉત્તર- નોચા !' હે ગૌતમ ! સૌરાર્ધા, મીસારણ્ યાં, ચીસસાહ્િ વા એક પુદ્ગલદ્રવ્ય પ્રયાગપરિણત પણ હાય છે, મિશ્રપરિણત પણ હોય છે, અને વિસ્તૃસાપરિણત પણ હાય છે.
જીવના વ્યાપારથી પુદ્ગલનું ઔદારિક આદિ શરીરરૂપે જે પરિણમન થાય છે, તેને પ્રયેગપરિણુત પુદ્ગલદ્રવ્ય કહેવામાં આવ્યુ છે. પ્રયોગ અને સ્વભાવ એ બન્નેના સંબંધથી પરિણમન પામેલા જીવહિત કલેવરને મિશ્રપરિણત કહેવામાં આવ્યુ છે. સ્વાભાવથી જ પરિણમન પામેલા અભ્રપટલ આદિ દ્રવ્યને વિજ્રસારિત કહેવામાં આવ્યુ છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન— ' जइ पओगपरिणए किं मणप्पओगपरिणए, વડોĪળપુ, નાચગોળળદુ ?) હે ભદન્ત! જે પુદ્ગલદ્ભવ્ય પ્રયાગપરિત હાય છે, તે શું મન: પ્રયોગપરિણત હાય છે ? કે વચન પ્રયાગપરિણત હોય છે? કે કાચ પ્રયાગપણિત હોય છે?
ઉત્તર- યમા ! હૈ ગૌતમ ! મળદ્વા, મફોનપદ્િત્ર, જાયો વા' પ્રોગપરિષ્કૃત તે દ્રવ્ય મનઃ પ્રયાગપરિણત પણ હાય છે, વચન પ્રયાગપરિણત પણ હાય છે અને કાય પ્રયાગપરિણત પણ હાય છે. મનેાવારૂપ દ્રવ્યને ગ્રહણ કરીને મનાયેાગ દ્વારા મનરૂપે પરિણુમન પામેલા દ્રશ્ય પુદ્ગલને મન: પ્રયાગપરિણત કહે છે. ભાષાદ્રવ્યને ગ્રહણ કરીને વચનરૂપ યોગ દ્વારા ભાષારૂપે પરિણમાવીને બહાર કાઢવામાં આવેલા દ્રવ્યપુદ્ગલેાને વચનપ્રયાગ પરિણત કહે છે. કાયયેાગથી શરીરવાને ગ્રહણ કરીને ઔદારિક આદિ શરીરરૂપે પરિણમન પામેલા પુદ્ગલાને કાય પ્રયાગપરિણુત પુદ્ગલદ્ર કહે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- ‘નરૂ મળોનÇત્રિ સક્રમપ્પોગપ[િL, मोसमणप्पओगपरिणए, सच्चा मोसमणप्पओगपरिणए, असच्चामोसमणप्पओग પવિણ કે ભદન્ત જો દ્રવ્ય મનઃ પ્રયાગપરિત હાય, તે શું તે સત્ય મન;
શ્રી ભગવતી સૂત્ર : ૬
૪૪