________________
કાયપ્રયોગથી પણ પરિણત થાય છે. ( વારે ) એ જ પ્રમાણે તે એક દ્રવ્ય પર્યાપ્ત અને અપયત બોદર પૃથ્વીકાલિક એકન્દ્રિયના ઔદારિક શરીરરૂપ કાયપ્રયોગથી પણ પરિણત થાય છે એમ સમજવું. (ા નવ વાલ્સા કાનું મંત્રો) એ જ પ્રમાણે તે એક દ્રવ્ય સૂફમ પર્યાપ્ત, રુકમ અપર્યાપ્ત, બાદર પર્યાપ્ત, અને બાદર અપર્યાપ્તરૂપ, ચાર ભેદવાળા અપકાયિક, વાયુકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરરૂપ કાયપ્રયોગથી પણ પરિણત થાય છે, એમ સમજવું.
(बेइंदिय, तेइंदिय, चउरिंदियाणं दुयओ भेदो पज्जत्तगा य अपज्जत्तगा य) એ જ પ્રમાણે તે એક દ્રવ્ય હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના પર્યાપ્તક અને અપર્યાપકના દારિક શરીરરૂપ કાર્યપ્રયોગથી પણ પરિણતે થાય છે એમ સમજવું.
(जइ पंचिंदिय ओरालिय' सरीरकायप्पओग परिणए, किं तिरिक्खजोणिय पंथिदियओरालिय सरीरकायप्पओगपरिणए, मणुस्सपंचिंदिय जाव परिणए ?) હે ભદન્ત! જે તે એક દ્રવ્ય પચેન્દ્રિય જીવોના દારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત થાય છે, તે શું તે તિર્યચનિક પંચેન્દ્રિય જીવોના દારિક શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત થાય છે, કે મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરરૂપ કાયરાગથી પરિણત થાય છે? (નોમા!) હે ગૌતમ! (તિરિવોળિય નાર પર વા, નપુસપતિ ના પરિઘ વ ) તે એક દ્રવ્ય તિર્યચનિક જીવોના ઔદારિક શરીરરૂપ કાયપ્રયોગથી પણ પરિણત થાય છે, અને મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરરૂપ કાયપ્રયોગથી પણ પરિણત થાય છે. (નર નિરિવરવનાથ બાર પરિષg, कि जलयर तिरिक्वजोणिय जाव परिणए वा, थलयर०, खहयर० ) હે ભદન્ત! જો તે એક દ્રવ્ય તિર્યચપંચેન્દ્રિયના દારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત થાય છે, તો શું તે જલચર તિર્યચનિકના ઔદ્યારિક શરીરરૂ૫ કાયના પ્રયોગથી પરિણત થાય છે, કે સ્થલચર તિર્યચનિકના દારિક શરીરરૂપ કાયન. પ્રોગથી પરિણતે થાય છે, કે ખેચર તિર્યચનિકના દારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત થાય છે ? ( gવું પડે એવો વ ચરાdi) હે ગૌતમ ! તે એક દ્રવ્ય જળચર, સ્થલચર અને ખેચર, એ ત્રણે પ્રકારના તિર્યંચાના ઔદારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત થાય છે. એ જ પ્રમાણે ખેચર પર્વતના ચાર ભેદના ( સંમૂર્ણિમ, ગર્ભ જ, પર્યાપ્તક અને અપર્યાપ્તક) વિષયમાં પણ સમજવું. (जइ मणुस्स पचिंदिय जाव परिणए कि संमुच्छिम मणुस्स पंचिंदिय जाव TWg, દમવર્ષાતિર મya નાવ પરિણg) હે ભદન્ત! જે તે એક દ્રવ્ય મનુષ્ય પંચેન્દ્રિયના દારિક શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત થાય છે, તે શું તે સંમૂસ્કિમ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત થાય છે, કે ગર્ભજ મનુષ્યના દારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત થાય છે ? (જામ) હે ગૌતમ ! (લોક Gિ) તે એક દ્રવ્ય સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિયના અંદારિક શરીરરૂપ કાયપ્રગથી પણ પરિણત થાય છે અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીરરૂપ કાયપ્રયોગથી પણ પરિણત થાય છે. (બરૂ જમવતિય મજુસ્સ ના परिणए कि पज्जत्तगब्भवतिय मणुस्स जाव परिणए, अपज्जत्तगब्भवतिय
ગોરાણિરીરાજધ્વગUિT ? ? હે ભદન્ત! જે તે એક દ્રવ્ય પર્યાપ્ત ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત થાય છે, તે શું તે પર્યાપ્ત ગર્ભજ મનુષ્યના દારિક શરીરરૂપ કાયના પ્રયોગથી પરિણત
શ્રી ભગવતી સૂત્ર : ૬
૪૩.