SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જે ગધપરિણુત પુદ્ગલેા છે તેમના બે પ્રકાર કથા છે. (đનદ્દા) તે બે પ્રકાર આ પ્રમાણે છે– ( મુમ્મિગંધળિયા વિ, ડુમિનયોિળયા વિ) (૧) સુરભિગ ધ પરિણત અને (૨) દુભિગધ (દુ) પરિણત. (i ના બળાપા તહેવ निरवसेस जाव जे संठाणओ आययसंठाणपरिणया ते वण्णओ कालवण्णળિયા ચિ નામ જીવવાસળિયા વિ) આ પ્રમાણે પ્રજ્ઞાપનાપદમાં જે પ્રકારનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ સમસ્ત કથન સમજવું. ‘જે વિસસાપરિણુત પુદ્ગલ સંસ્થાનની અપેક્ષાએ આયત સંસ્થાન પરિણત કહેવામાં આવ્યાં છે, તે પુદગલે વર્ણની અપેક્ષાએ કાળાવણુરૂપે પરિણત પણ કહ્યા છે, યાવત્ રૂક્ષરપ પરિણત પણ કહ્યાં છે', ત્યાં સુધીનું કથન મણુ કરવું. ટીકાથ’- પહેલાં સૂત્રમાં મિશ્રપરિણત પુદ્ગલેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર વિજ્રસારિત પુદ્ગલેાનું નિરૂપણ નીચે પ્રમાણે કરે છે– ગૌતમ સ્વામીના પ્રશ્ન–વીસસાળિયાળ મંત્તે! જોગછા જ વિધા પન્ના?? હે ભદન્ત ! વિષસાપરિણુત પુદ્ગલ કેટલા પ્રકારના કહ્યાં છે? (વિસ્રસાપરિણત એટલે ભાવથી પરિણતિ પામેલાં પુદ્ગલા) મહાવીર પ્રભુના ઉત્તર-‘નોયમા ! ખેંચનાર્ત્તા' હે ગૌતમ! વિસ્રસા પરિણત પાંચ પ્રકારના હૈાય છે. તે નાતે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે– ‘વરિયા, ગંધળિયા, સર્જયા, હ્રાસર્જયા, સંઢાળÍરયા' વણું પરિણત, ગ ંધપદ્યુિત, રસપરિત, સ્પર્શ પરિણુત અને સંસ્થાનપરિણત. ને ચાળિયા તે વંચિદા વળત્તા-તનજ્જા જે વ`પણિત પુદ્દગલા કહ્યાં છે, તેમના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે– હાવળળિયા ના મુળિયા કાળાવણુ પરિષ્કૃત, નીલવર્ણ પરિણત, લાલવ પરિણત, પીળાવ પરિષ્કૃત અને શુકલ વણ પણિત. ‘ને ગંળિયા તે દુવિદા વળત્તા-તના' ગ ધપરિણત જે પુદ્ગલે છે, તેમના નીચે પ્રમાણે બે પ્રકાર છે ‘મુપિપળિયા, ટુમ્બિંગંધળિયા નિ (૧) સુગધપતિ અને (૨) દુધપરિણત. વંના વૃક્ષબાપ તહેવ નિવસેર્સ નાવ જે પ્રમાણે પ્રજ્ઞાપનાના પ્રથમ પદ્દમાં વિસ્રસારિણુત પુદ્ગલાના ભેદ કહેવામાં આવ્યાં છે, એ જ પ્રમાણે અહીં પણ સમસ્ત કથન સમજવું. જેમકે જૈ પુદ્દગલાને રસરિત પુદ્ગલે કહ્યાં છે તેમના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે– (૧) તિકત રસપરિણત, (૨) કટુરસપરિણત, (૩) કષાય (તુરા) રસપરિણત, (૪) અમ્લ (ખાટા) રસરિત અને (૫) મધુરરસરણત. સ્પર્ધા પરિણુત પુદ્ગલાના આઠ પ્રકાશ નીચે પ્રમાણે છે— (૧) કર્ક શકઠણસ્પર્શ પરિણત, (૨) મૃદુસ્પ` પરિણત, (૩) ગુરુસ્પશ` પરિણત,(૪) લઘુરપ પરિણુત, (૫) શીતપ` પરિણત, (૬) ઉષ્ણુસ્પર્શે પરિણત, (૭) સ્નિગ્ધસ્પર્શ પશૃિત અને (૮) ક્ષસ્પશ' પરિણત. ને સટાળો ગાયયસ ઢાળળિયા તે aurओ कालवण परिणया वि जाव लक्खफासपरिणया वि જે પુદ્ગલે 6 શ્રી ભગવતી સૂત્ર : ૬ ૩૯
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy