________________
“ સંવ નાવ બાકીનું સમસ્ત કથન પ્રગપરિણત પુદગલના કથન પ્રમાણે સમજવું. એટલે કે યથાગ્ય સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તક, અપર્યાપ્તક પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય મિશ્રપ્રયોગ પરિણત પુદગલ તથા દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય મિશ્રપ્રયોગ પરિણત પુદગલે વિષેનું કથન પણ પ્રયોગપરિણુત પુદગલના કથન પ્રમાણે સમજવું. તથા રત્નપ્રભા આદિ પૃથ્વીઓના નૈરયિક પંચેન્દ્રિયેના મિશ્રપરિણત પુદગલ, પર્યાપ્તક, અપર્યાપ્તક જલચરાદિ પંચેન્દ્રિયના મિશ્રપરિણત પુદગલ, પર્યાપ્તક અને અપર્યાપ્તક મનુષ્ય પંચેન્દ્રિયના મિશ્રપરિણત પુદગલ, પર્યાપ્તક અને અપર્યાપ્તક અસુરકુમાર આદિ ભવનપતિના, વનવ્યન્તરેના, તિષિકેના, વૈમાનિકના, નવયક અને વિજય આદિ અનુત્તર વિમાનવાસી પંચેન્દ્રિયવાના મિશ્રપરિણત પુદગલેનું કથન પણ પ્રયોગપરિણુત પુદગલોના કથન પ્રમાણે જ સમજવું. એ જ પ્રમાણે “ને ઉત્ત
સિદ્ધ મજુત્તર ના સાથ સંસાવરિયા વિ ” અપર્યાપ્તક અને પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવપંચેન્દ્રિયના વૈકિય, રજસ અને કામણ શરીરે અને શ્રોત્ર, ચક્ષુ, વ્રણ, જિહવા અને સ્પર્શ એ પાંચ ઈન્દ્રિના પ્રયોગથી મિશ્રરૂપે પરિણત થયેલાં પુદગલ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણરૂપે પણ પરિણમે છે, ગંધની અપેક્ષાએ સુરભિ આદિ ગંધરૂપે, રસની અપેક્ષાએ તિકતાદિ રસરૂપે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ સ્પર્શરૂપે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલ સંસ્થાન, ગોળ સંસ્થાન, ત્રિકોણ સંસ્થાન, ચાખૂણે સંસ્થાન અને આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે. પ્રયોગપરિણત પુદગલની જેમ મિશ્રપરિણત પુદગલના પણ ૮૮૬૨૩ ભેદ કહ્યા છે. તે સૂ ૧૧
વિસસાપરણુત પુદગલની વક્તવ્યતા“વીસી વરિયા મતે ! જા રવિદા guત્તા ઇત્યાદિ
સૂત્રાર્થ- (વીના રિળયા મં! જી જવા પUત્તા?) ભદન્ત ! વિખ્રસાપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે ? (નોરમા !) હે ગૌતમ! વિસસાપરિણત પુદગલ (Gરવિ gur) પાંચ પ્રકારના કહ્યાં છે, (ii) તે પ્રકારે નીચે પ્રમાણે છે- (quorરિયા, વાંધપરિવા, સરળયા, HIળયા, કંકાપરિયા) (૧) વર્ણ પરિણત, (૨) ગંધપરિણત, (૩) રસપરિણત, (૪) સ્પર્શ પરિણત અને (૫) સંસ્થાનપરિણુત. ( વન્નપરિયા તે પંવિા ઇત્તા–તંબઇ) જે વિસસાપરિણત યુગલોને વર્ણ પરિણત કહેવામાં આવ્યાં છે તેમના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે- (ઝવરિયા ગાર મુવિઝouTયt) કાળાવર્ણરૂપે પરિણત, યાવત શુકલવર્ણ પરિણત. (લે ગંળિયા તે ત્રિદા પૂજારા)
શ્રી ભગવતી સૂત્ર : ૬