SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાર નીચે પ્રમાણે છે- (વિથ મીસા ળિયા નાવરિંદ્રિય વસાવળિયા) એકેન્દ્રિય મિશ્રપરિણતથી લઈને પંચેન્દ્રિય મિશ્રપરિણત પર્યન્તના પાંચ પ્રકાર સમજવા. (vFવિર મીલપરા મતે ! ઝાઝા વાવિ પumત્તા) હે ભદન્ત ! એકેન્દ્રિય મિશ્રપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? ( મા !) હે ગૌતમ! (एवं जहा पओगपरिणएहिं नवदंडगा भणिया, एवं मीसापरिणएहिं वि नव તંદુ માળિયા ) જે રીતે પ્રયોગપરિણત પુદગલની અપેક્ષાએ નવ દંડક કહ્યાં છે, એ જ પ્રમાણે મિશ્રપરિણત પુદગલોની અપેક્ષાએ પણ નવ દંડક કહેવા જોઈએ. (तहेव सव्वं निरवसेस-नवर अभिलावो मीसापरिणय। भाणियव्वं सेसं तंचेव जाव जे पज्जत्तसव्वट्ठसिद्ध अणुत्तर जाव आययस ठाणपरिणया वि) આ દંડકૅમાં સમસ્ત કથન પ્રાગ પરિણત પુદગલેના સ્થાન પ્રમાણે જ સમજવું. પ્રયોગપરિણત પુદગલના અભિલાપ કરતા મિશ્ર પરિણત પુદગલોના અભિલાપમાં આટલી જ વિશેષતા છે કે – આ આલાપકેમાં “પ્રાગપરિણત પુદગલે” કહેવાને બદલે મિશ્રપરિણત પુદગલો' કહેવા જોઈએ. બાકીનું સમસ્ત કથન પ્રગપરિણત પુદગલના કથન પ્રમાણે જ સમજવું. યાવત જે મિશ્ર પરિણત પુદગલે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી પંચેન્દ્રિય દેવોના પ્રયોગથી પરિણત થયેલાં કહ્યાં છે, તે પુગલ (યાવત) આયત સંસ્થાન પરણત પણ હોય છે એમ સમજવું. ટીકાથ– નવ દંડકે દ્વારા પ્રોગપરિણત પુદગલેના ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર મિશ્રપરિણત પુદગલનું નિરૂપણ કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “નીલરિયા મંતે ! પછી વાવિ TWત્તા) હે ભદન્ત જે પુદગલે મિશ્રપરિણત કહ્યાં છે, તેમને કેટલા પ્રકાર હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- “નોરમા !? હે ગૌતમ! “પંવિદ 10ા તંત્ર મિશ્રપરિણત પુદગલોના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યો છે- “નિતિ સાપરિયા, બાર વં િમલાપરિણા' (૧) એકેન્દ્રિય મિશ્રપરિણત, (૨) હીન્દ્રિય મિશ્ર પરિણત, (૩) ત્રીન્દ્રિય મિશ્રપરિણ, (૪) ચતુરિન્દ્રિય મિશ્રપરિણત અને (૫) પંચેન્દ્રિય મિશ્રપરિણત. ગૌતમ સ્વામીને પ્રશ્ન- રિસ મસાણિયાળે મંતે ! પછી રાહ વિહ guત્તા?” હે ભદન્ત ! એકેન્દ્રિય મિશ્રપરિણત પુદગલના કેટલા પ્રકાર કહ્યાં છે? ઉત્તર- ‘વં જ પાપ ન વંદના ભજિયા, વં બીજાuિTuf વિ નર મળના” હે ગૌતમ! જે રીતે પ્રયોગપરિણત પુદગલની અપેક્ષાએ નવ દંડકે કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે મિશ્રપરિણત પુદગલોની અપેક્ષાએ પણ સૂક્રમ, બાદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક વિષયવાળા નવ દંડક કહેવા જોઈએ. 'तहेव सव्वं निरवसेस, नवरं अभिलावो मीसापरिणया भाणियव्वं ' પ્રગપરિણત પુદગલોના જેવું જ બધું કથન મિશ્રપરિણત પુદગલો વિષે પણ સમજવું. પરતુ પ્રયોગપરિણત પુદગલના જે અભિલાપ કહ્યાં છે, તે અભિશાપમાં “પ્રાગપરિણુતા પુગલોને બદલે “મિશ્રપરિણત યુગલ' એવા શબ્દ પ્રયોગ કરીને મિશ્રપરિણત પુદગલે વિષેના અભિલાપ કહેવા જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૬ ૩૭
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy