________________
વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ દદિરૂપે પણ પરિણત થાય છે. એ જ પ્રમાણે પર્યાપક અને અપર્યાપ્તક દીનિદ્રય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના દારિક આદિ ત્રણ શરીરના પ્રયોગથી અને ચક્ષુઈન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયોના પ્રયોગથી પરિણત થયેલા પુદગલો પણ વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ વર્ણદિરૂપે પરિણમે છે. એ જ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીથી લઈને નીચેની સાતમી પૃથ્વી સુધીના નારક જીના વૈક્રિય, આદિ શરીરે અને શ્રોત્રાદિક પાંચ ઈનિદ્રના પ્રયોગથી પરિણત થયેલાં પુદગલો વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ વર્ણાદરૂપે પણ પરિણમે છે, એમ સમજવું. એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક જલચરાદિ તિર્યંચ પંચેન્દ્રિય ના, અને મનુષ્યના આહારક આદિ શરીરના પ્રયોગથી અને શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલાં પુદગલે પણ વર્ણની અપેક્ષાએ કાળાવણરૂપે પરિણમે છે, ઇત્યાદિ સમસ્ત પૂર્વોકત કથન અહીં ગ્રહણ કરવું. એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક ભવનપતિ વાવ્યતર, તિષિક, વૈમાનિક, નવગ્રેવેયક, અને વિજય આદિ અનુત્તરીયપાતિ દેવપંચેન્દ્રિયના વૈકિય આદિ શરીરના પ્રયોગથી, તથા શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયોના પ્રયોગથી જે પુદગલે પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ વર્ણાધિરૂપે પરિણમે છે એમ સમજવું. “જે પ્રશ્નાવસિદ્ધ મજુત્તાવાર जाव देवपचिंदिय वेउविय तेयाकम्मा, सोइंदिय जाव फासिदिय पओगपरिणया, ते वणओ कालवण्णपरिणया जाव आययसंठाणपरिणया वि' જે પુગલે પર્યાપ્તક અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરપપાતિક કપાતીત દેવપંચેન્દ્રિયના વૈક્રિય, સૌજસ અને કામણું શરીરેના પ્રયોગથી અને શ્રોસેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, જિહવાઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે વર્ણની અપેક્ષાએ કાળા આદિ પાંચ વર્ણરૂપે, ગંધની અપેક્ષાએ સુરભિગંધ અથવા દુર્ગધરૂપે, રસની અપેક્ષાએ તિક્તાદિ પાંચ રસરૂપે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ સ્પર્શરૂપે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલથી લઇને આયત પર્યન્તના સંસ્થાનરૂપે પરિણમે છે. આ પ્રકારનું આ નવમું દંડક સમજવું. અહીં સુધીના પ્રકરણમાં
u rg નવ યુ” આ પ્રકારના નવ દંડકેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ શરીર, ઇન્દ્રિય અને વર્ણાદિ ધારવાળા નવમાં દંડકમાં ૨૧૭૫ શરીર અને ઇન્દ્રિયના ભેદો સાથે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ૨૫ ભેદને ગુણાકાર કરવાથી ૫૪૩૭૫ ભેદ થાય છે, છતાં પણ અહીં તેમના ૫૧૫૩ ભેદ કહેવામાં આવ્યા છે તેનું કારણ નીચે પ્રમાણે છે- ૧૬૧ પ્રમાણ કાર્પણ શરીરમાં ૮ પ્રકારના સ્પર્શ થતા નથી પણ ૪ પ્રકારના જ સ્પર્શ થાય છે. તેથી ૭૧૩ ૪ ૪ = ૨૮૫ર ને ૫૪૩૭૫ માંથી બાદ કરવાથી શરીર અને ઇન્દ્રિયના વર્ણાદિક પ૬પર૩ ભેદ જ થાય છે. નવ દંડકમાં બતાવેલા બધાં ભેદનો સરવાળો કરવાથી પ્રયોગપરિણત પુદ્ગલેના કુલ ૮૮૬૨૫ ભેદ થાય છે. એ સૂ ૧૦ |
“માળિયા of મતે ! પાત્રા કરવા ઇત્યાદિ
સૂત્રાર્થ- ( મીના પરિણા મંતે ! જો વાવિ પૂomત્તા?) હિ ભદન્ત ! મિશ્રપરિણતે પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે ? (જો !) હે ગૌતમ! પર અત્તા) મિશ્રપરિણત પુદગલેના પાંચ પ્રકાર કહ્યાં છે. (ii) તે પાંચ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૩૬