________________
फासिदिय पओगपरि० ते वगओ कालवण्णपरि० जाव आययसठाणपरिणयावि) પર્યાપ્તક સુકમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, રજસ અને કાર્મણ, એ ત્રણ શરીરની એક સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલાં પુગલોના વર્ણાદિ વિષે પણ અપર્યાપ્તક પુદગલે જેવું જ કથન સમજવું. એ જ પ્રકારનું કથન અનુક્રમે બધાં જ વિષે સમજવું. આ વર્ણન કરતી વખતે જે જીવને જેટલાં શરીર અને જેટલી ઈન્દ્રિય હોય છે, તે જીવના એટલાં શરીર અને એટલી ઈન્દ્રિય કહેવી.
આ પ્રકારનું કથન સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવો સુધીના જીવો વિષે સમજવું. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી પંચેન્દ્રિય દેના વૈકિય, રજસ અને કામણ શરીરની શ્રોત્ર, ચક્ષુ, રસના, ઘાણ અને સ્પર્શ, એ પાંચે ઈન્દ્રિના પ્રયોગથી પરિણત થયેલાં જે પુદગલે કહ્યાં છે, તે પુદગલો પણ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણરૂપે પરિણમે છે, યાવત્ સંસ્થાનની અપેક્ષાએ આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે. (gā vg ના સંવા ) આ રીતે તે નવ દંડક સમજવા.
ટકાથ– આ સૂત્ર દ્વારા સૂત્રકારે શરીર, ઈન્દ્રિય. વર્ણાદિ નામવાળા નવમાં દંડકનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે
'जे अपज्जत्तमुहुमपुढविकाइयएगिदिय ओरालियतेयाकम्मा फासिदिय पओगपरिणया ते वण्णो कालवण्णपरिणया वि जाव आययस ठाणपरिणया वि' જે પુદગલો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તેજસ અને કામણ શરીર અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે વર્ણની અપેક્ષાએ કાળા, નીલ, લાલ, પીળા અને સફેદ વર્ણરૂપે પરિણમે છે, ગંધની અપેક્ષાએ સુરભિગંધ અથવા દુર્ગધરૂપે પણ પરિણમે છે, રસની અપેક્ષાએ તિકત (તીખા) આદિ રસરૂપે પણ પરિણમે છે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ સ્પર્શરૂપે પરિણમે છે, અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલથી લઈને આયત પર્યન્તના સંસ્થાનરૂપે પણ પરિણમે છે.
ને પSત્તમુદHyદવિ ઇવ જેવ” જે પુદગલે પર્યાપ્તક સક્ષમ પૃથ્વી કાયિક એકેન્દ્રિયના ઔદ્યારિક, તેજસ અને કાશ્મણ શરીરના પ્રયોગથી તથા સ્પર્શેન્દ્રિયના પ્રગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે પણ એવાં જ હોય છે. એટલે કે વર્ણાદિની અપેક્ષાએ તેઓ કાળા આદિ વર્ણરૂપે પરિણમે છે, ઈત્યાદિ પૂર્વોકત સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું. “g નદgવી બન્ને બરૂ શરીરમાં ફંતિ તt તડ મારિવાળિ ગાવ” એ પ્રમાણે જે જીવને જેટલાં શરીર અને જેટલી ઇન્દ્રિય કહેવામાં આવી છે, તે જીવના એટલાં શરીર અને એટલી ઇન્દ્રિયના વિષયમાં અનુક્રમે કથન કરવું જોઈએ. જેમકે- જે પુદગલો પર્યાપ્તક અને અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તૈિજસ અને કાર્મણ શરીરના અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ વર્ણાદિકરૂપે પણ પરિણમે છે. એ જ પ્રમાણે યંતક-અપર્યાપ્તક, સૂક્ષમ અને બાદર અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તૈજસ અને કાર્માણ શરીરના પ્રયોગથી અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે
શ્રી ભગવતી સૂત્ર : ૬
૩૫