SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ते चण्णओ कालवण परिणया जाव आययसंठाणपरिणया वि) જે પુદ્ગલા પર્યાંસક સુક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિયની સ્પર્શે°ન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદ્દગલા ‘વર્ણની અપેક્ષાએ કાળા વણુ રૂપે પણ પરિણમે છે’, અહીંથી શરૂ કરીને આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે, ત્યાં સુધીનું પૂર્વાંકત ન અહીં ગ્રહણુ ४२. (जे पज्जत्तसुहुम पुढवि एवं चेत्र, एवं जहाणुपुच्चिए जस्स जइ इंदियाणि તમ્સ તત્તિયાળ માળિયા) જે પુદ્ગલા પર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિયની સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તેમને વિષે પણ અપર્યાપ્તકના જેવું જ કથન સમજવું. એ જ પ્રમાણે અનુક્રમે બધાં જીવાનું કથન કરવું, અને જે જીવને જેટલી ઇન્દ્રિયો હાય છે, તે જ્વને તેટલી ઇન્દ્રિયા કહેવી જોઇએ. (નાવ ને વખત્તસમ્રસિદ્ધ अणुत्तर जाव देवपचिदिय सोइंदिय जान फार्सिदिय पओगपरिणया वि. ते वण्णओ હામળિયા ત્રિ બાર આયચઢાળળિયા ત્રિ) યાવતુ જે પુદ્ગલે પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવપ ંચેન્દ્રિયોની શ્રોત્રથી લઈને સ્પર્શે પન્તની ઇન્દ્રિયાના પ્રયાગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદ્ગલે વર્ણોની અપેક્ષાએ કાળા આદિ વણુરૂપે પરિણમે છે', અહીંથી શરૂ કરીને આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે', ત્યાં સુધીનું પૂર્વોકત કથન અહીં ગ્રહણ કરવું. છે— ટીકા- આ સૂત્રદ્રારા સૂત્રકારે ઇન્દ્રિયવર્ણાદિ નામના આઠમાં દંડકનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યુ” છે ‘ ઋત્તમુદુમપુઢવિાય યિ સિદ્યિપીપળિયા, ते वण्णओ कालवण परिणया जाव आययसं ठाणपरिणया वि જે પુદ્ગલા અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયની એક સ્પર્શેન્દ્રિયના પ્રયેાગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદ્ગલા વની અપેક્ષાએ કાળા આદિ વણુ વાળાં પણ હાય છે, અને નીલથી લઈને સફેદ પર્યંન્તના વંવાળાં પશુ હાય છે, ગંધની અપેક્ષાએ તે પુદ્ગલા સુરભિગધ (સુગ ંધ) વાળાં પણ હાય છે અને દુધવાળાં પશુ હાય છે, રસની અપેક્ષાએ તે પુદ્ગલે તિકત (તીખા) આદિ પાંચ રસવાળાં હોય છે, સ્પર્શની અપેક્ષાએ કશ આદિ આઠ સ્પવાળાં હોય છે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમ’ડલથી લઈને આયત સંસ્થાન પન્તના સંસ્થાનવાળાં પશુ હાય છે. ને સમુદુમપુત્રä લેવ' જે પુદ્દગલે પર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયની સ્પર્શેન્દ્રિયના પ્રયાગથી પરિણત થયેલા કહ્યાં છે, તેએ પણુ વર્ષોની અપેક્ષાએ કાળા આદિ વણવાળાં, ગધની અપેક્ષાએ સુરભિ આદિ ગંધવાળાં, રસની અપેક્ષાએ તીખા આદિ રસવાળાં, સ્પર્શીની અપેક્ષાએ કર્કશ આદિ સ્પર્શીવાળાં અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલ આદિ સંસ્થાનવાળાં હેાય છે. एवं जहाणुपुवीए जस्स जइ इंदियाणि तस्स तत्तियाणि भाणियन्त्राणि ના' એ જ પ્રમાણે ક્રમશ: જે જે જીવને જેટલી ઇન્દ્રિયા કહી છે, તે તે જીવને એટલી ઇન્દ્રિયા કહેવી જોઇએ. જેમકે પર્યાપ્તક, અપર્યાપ્તક, ખાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયની સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત જે પુદ્ગલેા કહ્યાં છે, તે કાળા આદિ વણુવાળાં, સુરભિ આફ્રિ ગંધવાળાં તીખા આદિ રસવાળાં, કશ આદિ પવાળાં અને પરમ ડેલ આદિ સંસ્થાનવાળાં હેાય છે એમ સમજવું. એ જ પ્રમાણે સુક્ષ્મ અને ખદર, પર્યાપ્તક, અપર્યાપ્તક, અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવની એક સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલાં પુદ્ગલા પણુ સ્પર્શીની અપેક્ષાએ કાલાદિ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૩૩
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy