________________
તીખા આદિ રસરૂપે, સ્પર્શીની અપેક્ષાએ કશ આદિ સ્પર્શરૂપે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલ આદિ સસ્થાનરૂપે પરિણમે છે. એ જ પ્રકારનું કથન પર્યાપ્તક અને અપર્યાપ્તક અવસ્થાવાળા સૂક્ષ્મ અને બાદર અપ્કાંયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયના ઔદારિક, વૈજસ અને કાણુ શરીરના પ્રયોગથી પરિણત જ પુદ્ગલેા કહ્યાં છે તેમના વિષે પણ સમજવા એવું જ કથન પર્યાપ્તક અને અપર્યાપ્તક દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાના ઔદારિક આદિ ત્રણ શરીરના પ્રયાગથી જે પુદ્ગલેા પરિણત થયેલા કહ્યાં છે, તથા જે પુદ્ગલે પર્યાપ્તક અને અપર્યાપ્તક રત્નપ્રભા આદિ સાત પૃથ્વીએના નારક પચેન્દ્રિયના વૈક્રિય આદિ ત્રણ શરીરના પ્રયાગથી પરિણત થયેલાં કહ્યાં છે, તથા જે પુદ્ગલ પર્યાપ્તક અને અપર્યાપ્તક સમૂચ્છિમ તથા ગજ તિય ચયાનિક જવાના ઔદ્રારિક આદિ ત્રણુ શરીરના પ્રયોગથી પરિણત થયેલા ત્યાં છે, તે પુદ્ગલા વિષે પણ સમજવું. એ જ પ્રમાણે મનુષ્ય પંચેન્દ્રિયના આહારક આદિ શરીરાના પ્રયાગથી પરિણત થયેલાં પુદ્ગલા વિષે પણ સમજવું. તથા અસુરકુમાર આદિ ભવનપતિના, પિશાચ આદિ વાનભ્યન્તરાના, સૂર્યચન્દ્રાદિક જ્યોતિષિકાના, અને સૌધમ આદિ કલ્પવાસી વૈમાનિક દેવાના, એ ખધાં પર્યાપ્તઃ અને અપર્યાપ્તક દેવ પંચેન્દ્રિયાના બૈંક્રિય આદિ શરીરના પ્રયાગથી પરિણત થયેલાં પુદ્ગલે તથા પર્યાપ્તક અને અપર્યાપ્તક નવ ચૈવેયકવાસી દેવાના અને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત, આ ચાર અનુત્તર વિમાનવાસી દેવ પંચેન્દ્રિયના વૈક્રિય આદિ શરીરના પ્રયાગથી પરિણત થયેલાં જે પુદ્ગલેા કહ્યાં છે. તે પુદ્ગલ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વરૂપે, ધની અપેક્ષાએ સુગધ અથવા દુર્ગા ધરૂપે, રસની અપેક્ષાએ તીખા આદિ રસરૂપે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ સ્પરૂપે અને સ ંસ્થાનની અપેક્ષાએ પરિમડેલ આદિ સંસ્થાનરૂપે પરિશુમે છે.’ તથા ' जे पज्जत्तसन्त्रसिद्धअणुत्तरोववाइयपं चिंदिय वेउच्चियतेयाकम्मसरीरा जाव परिणया ते वण्णओ कालवण्णपरिणया वि, जाव ત્રયસંડાગળા વિ’જે પુદ્ગલ પર્યાપ્તક, અપર્યાપ્તક સર્વાંĆસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવપ’ચેન્દ્રિયના વૈક્રિય, તૈજસ અને કાણુ શરીરના પ્રયાગથી પરિણત થયેલા હાય છે, તે પુદ્ગલા પણુ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વણુરૂપે, ગંધની અપેક્ષાએ સુરભિ આદિ ગંધરૂપે, રસની અપેક્ષાએ તીખા આદિ રસરૂપે, પની અપેક્ષાએ કશ આદિ સ્પરૂપે અને સસ્થાનની અપેક્ષાએ પરિમલથી લઇને આયત સંસ્થાન પન્તના સસ્થાનરૂપે પણ પરિણમે છે. આ પ્રકારનું આ સાતમુ દંડક છે. શરીરના વદિ દ્વારવાળા આ સાતમાં ફ્રેંડકમાં ૪૯૧ શરીરાના ૧૧૬૩૧ ભેદ કહ્યાં છે. પાંચ વર્ષોં, બે ગંધ, પાંચ રસ, ૮ સ્પર્શી અને પાંચ સંસ્થાન, એ રીતે ૪૯૧ ને ૨૫ વડે ગુણુવાથી ૧૨૨૭૫ ગુણાકાર આવે છે. છતાં પણ અહી જે ૧૧૬૩૧ લેઇ કહ્યા છે તેનું કારણ નીચે પ્રમાણે છે- ૧૬૧ કા ણ શરીરમાં ચાર જ સ્પર્શી થાય છે – આઠ રપ થતા નથી, તેથી ૧૬૧ ૪ ૪ = ૬૪૪ પ્રકારના સ્પર્ધાંને અભાવ હોવાથી ૧૨૨૭૫ માંથી ૬૪૪ બાદ કરવાથી ૧૧૬૩૧ ભેદ થાય છે. આ રીતે તે શરીરાના વર્ણાદિની અપેક્ષાએ ૧૧૬૩૧ ભેદ થાય છે એમ સમજવું. ॥ સૂ ૮ ॥
'जे अपज्जत हुम पुढची काय ए गिंदिय फासिंदिय' त्याहि
સૂત્રા- (ને અન્નાનુ નવુવિાય,બિત્યિારિચિપોચપળિયા
શ્રી ભગવતી સૂત્ર : ૬
३२