SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપાદન કર્યુ" છે– અપાત્તમુદુમપુત્ર વિયોર,જિયતેયામસરીपओगपरिणया ते वण्णओ कालवण परि० जाव आययसंठाण परि०' જે પુદ્ગલે અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જવાના ઔદારિક, વૈજસ અને કાણુ શરીરના પ્રયાગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદ્ગલે વણુની અપેક્ષાએ કાળાવ રૂપે પણ પરિણમે છે અને નીલથી લઈને સફેદ પર્યંતના વણુરૂપે પણ પરિણમે છે. ગંધની અપેક્ષાએ તે પુદ્ગલે સુગ ધરૂપે પણ પરિણમે છે અને દુર્ગં ધરૂપે પણ પરિણમે છે. રસની અપેક્ષાએ તે પુદ્ગલે તિકતથી લઈને મધુર પન્તના પાંચે રસરૂપે પરિણમે છે. સ્પર્શીની અપેક્ષાએ તે પુદ્ગલે! કશ આદિ આઠ પ્રકારના સ્પરૂપે પણ પરિણમે છે અને તે પુદ્ગલા પિરમંડલ આદિ પાંચ સસ્થાનરૂપે પણ પરિણુમન પામે છે. શંકા- અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક આદિ ત્રણ શરીરાના પ્રયાગથી પરિણત જે પુદ્ગલા કહ્યાં છે એટલે કે તે એકેન્દ્રિય જીવદ્વારા જે પુદ્ગલેને ઔદારિક આદિ ત્રણ શરીરરૂપે પરિમાવવામાં આવ્યાં છે, તે પુદ્ગલા રૂપ, રસ આદિ ગુણાથી રહિત હાય છે, તે એવું કેવી રીતે સંભવી શકે ? ΟΥ સમાધાન— તેઓ રૂપ, રસ અદિધી રહિત હેાતા નથી. કારણ કે સ્પર્શ સબંધ વર્ણવન્ત પુજા: આ કથન અનુસાર પુદ્દગલામાં એ ચાર ગુણ્ણા અવશ્ય હોય છે. તેમાં એક પણ ગુણને અમાવ હોતા નથી. તેથી જ તેમને રૂપ, રસાદિ ગુણવાળાં કહ્યાં છે. હા, એવું અવશ્ય સાંભવી શકે છે કે એક ગુગૢ બીજા જુદી જાતિના ગુણુરૂપે પરિણમન પામતા નથી તે સ્વાતિમાં જ પરિણમન પામે છે. જેમકે ખાટા રસ મધુર રસરૂપે, લીલે।વષ્ણુ પીળા વર્ણરૂપે, કામલ સ્પર્શી કઠેર સ્પરૂપે, અને સુગંધ દુર્ગંધરૂપે પરિણમી જાય છે. એ જ વિષય અહી પ્રકટ કરવામાં આવ્યા છે. ને પાનમુદુમપુરૂં સેવ એ જ પ્રમાણે જે પુદ્ગલ પર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદ્યારિક, વૈજસ અને કાણુ શરીરના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદ્ગલે વિષે પણ એવું જ કથન સમજવું. એટલે કે તે પુદગલા વર્ણની અપેક્ષાએ કાળા આદિ પાંચ વરૂપે પરિણમે છે, ગધની અપેક્ષાએ સુગ રૂપે પણ પણિમે છે. અને દુર્ગં ધરૂપે પણ પરિણમે છે, રસની અપેક્ષાએ તિત (તીખા) આદિ પાંચ રસરૂપે પરિણમે છે, પશ ની અપેક્ષાએ કશથી લઈને રૂક્ષ પર્યંન્તના આ પરૂપે પરિણમે છે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલ સંસ્થાનથી લઈને આયત સંસ્થાન પન્તના પાંચ સસ્થાનરૂપે પરિણમે છે. તત્ત્વનઢાળુપુત્રીપ્ નૈયર્થ્ય નક્ક નફ રાશિના પર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિકની જેમ અનુક્રમે જે જીવના જેટલાં શરીર ાય તે જીવના એટલાં જ શરીર સમજવા જોઇએ. અહીં નાવ ચાવત્' પદથી નીચેનું કથન ગ્રહણ કરવાનું છે ‘જે પુદ્ગલા અપર્યાપ્તક ખાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તેજસ અને કા'ણુ શરીરના પ્રયાગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદ્ગલા વર્ષોં, ગંધ, રસ, સ્પર્શે અને સંસ્થાનની અપેક્ષાએ કાળા આદિ વર્ણીરૂપે, સુરભિ આદિ ગધરૂપે, તીખા આદિ રસરૂપે, કર્કશ આદિ સ્પરૂપે અને પરિમંડલ આદિ સંસ્થાનરૂપે પરિણમે છે, અને જે પુદ્ગલા પર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, વૈજસ અને કાર્માંણુ શરીરના પ્રયાગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદ્ગલે વણૅની અપેક્ષાએ કાળા આદિ વર્ણીરૂપે, ગધની અપેક્ષાએ સુમધ અથવા દુર્ગંધરૂપે, રસની અપેક્ષાએ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૩૧
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy