________________
પ્રથમ રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં રહેતા નારકાના ૭ પ્રકાર કહ્યા છે. સની તિય ચ પંચેન્દ્રિય જીવાના પ પ્રકાર કહ્યા છે. અસની તિયાઁચ પંચેન્દ્રિય પાંચ પ્રકારના છે ગર્ભજ અને સમૂમિના ભેદથી મનુષ્યાના બે પ્રકાર કહ્યાં છે. અસુરકુમારથી લઇને તનિતકુમાર પન્તના ૧૦ પ્રકારના ભવનપતિ દેવા કહ્યા છે. જ્યાતિષિક દેવાના ચંદ્રથી તારા પન્તના પાંચ પ્રકાર કહ્યાં છે. વાનન્યન્તર દેવાના ૮ પ્રકાર · કહ્યાં છે. સૌધ'થી અચ્યુત પન્તના ખાર પ્રકારના વૈમાનિક દેવા કહ્યા છે. દેવાના ૯ પ્રકાર કહ્યાં છે. (૩ નીચેના ત્રૈવેયક વિમાને! + ૩ મધ્યમ ૩ ઉપસ્તિન ત્રૈવેયક વિમાને!) અનુત્તર વિમાનવાસી દેવાના વિજય, આદિ પાંચ પ્રકાર કહ્યા છે. આ રીતે ૧૦+૩+૭+૫+૫+૨+૧૦+૮+૫+૧૨+૯+૫=૮૧ જીવાના એકયાસી ભેદ થાય છે. વાના આ જે ૮૧ ભેદ કહ્યા છે. તેમાંના સમૂમિ મનુષ્ય સિવાયના ૮૦ પ્રકારના જીવાના પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી ૧૬૦ પ્રકાર થાય છે. સમૂચ્છિમ મનુષ્યના એક જ પ્રકાર (અપર્યાપ્તક) હોય છે. આ રીતે જીવાના કુલ ૧૬૧ ભેદ થાય છે. આ ૧૬૧ પ્રકારના જીવભેદે સાથે વધુ', ગંધ, રસ, સ્પર્શ અને સસ્થાનના જે ૨૫ કુલ ભેદે છે તેને ગુણાકાર કરવાથી (૧૬૧૪૨૫) કુલ ૪૦૨૫ ભેદ થાય છે. (વષ્ણુના ૫ ભેદ + ગધના ૨ ભેદ + રસના ૫ ભેદ + સ્પના ૮ ભેદ + સંસ્થાનના ૫ ભેદ ૨૫ ભેદ) ॥ સૂ. ૭ ॥
પ્રવેયક પાતીત ગ્રેવેયક વિમાના
ને અપારયુદુમપુત્ર” ઇત્યાદિ
સૂત્રા- ( ને અવનત્તમુદ્રુમડુ વિ॰નિષિૌરાષ્ટિય – તૈયામા सरपओगपरिणया ते वण्णओ कालवण्ण परि० जाव आययसंठाण परि०) જે પુદ્દગલા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદ્યારિક, તેજસ અને કાણુ શરીરના પ્રયાગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદ્ગલા વર્ણની અપેક્ષાએ કાળાવ રૂપે’ અહીથી શરૂ કરીને આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે” ત્યાં સુધીનું પહેલાના સુત્રમાં આપેલું કથન ગ્રહણ કરવું. ( તે પત્તેમુદુમ પુત્ર રે, વ નાળુપુથ્વીર્ જ્ઞેયન ) જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પ્રયાગપરિષ્કૃત પુદ્ગલ કહ્યાંછે, તેમને વિષે પણ અપર્યાપ્તક જેવું જ કથન સમજવું. એ જ પ્રમાણે અનુક્રમે બધું કથન સમજવું.
( जस्स जइ सरीराणि जात्र जे पज्जत्तसव्वहसिद्ध अणुत्तरोववाइदेव पंचिदिवे उव्जियतेयाकम्म सरीर जात्र परिणया ते वण्णओ कालवण्णપરિયા વિનાવ બાયયમ ટાળ પળિયા વિ) જેના જેટલાં શરીર હોય, તેના તેટલાં શરીર કહેવા જાઇએ. યાવત જે પુદ્ગલે પર્યાપ્ત સવાર્થસિદ્ધ અનુત્તરાપપાતિક દેવ પંચેન્દ્રિયના વક્રિય, તૈજસ અને કા`ણુ શરીરના પ્રયાગથી પરિણત કહ્યાં છે, તે પુદ્ગલા વર્ણની અપેક્ષાએ કળા વરૂપે પણ પરિણમે છે, ત્યાંથી શરૂ કરીને ‘સંસ્થાનની અપેક્ષાએ આયત સંસ્થાન પન્તના સ ́સ્થાનરૂપે પણ પરિણમે છે', ત્યાં સુધીનું સ્થન મહેણુ કરવું. (ટૂંğ ૭) આ પ્રકારનું આ સાતમું દંડક સમજવું.
ટીકા- સૂત્રકારે આ સુત્રદ્રાક્ષ શરીરવદિ નામના સાતમાં દંડકનું નીચે પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૬
૩૦