________________
સિદ્ધ ગyત્તાવારૂપ રાવ પરિવા નિ જે પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરપપાતિક વિમાનવાસી દેવો છે, ત્યાં સુધીના સમસ્ત જીવને વિષે પણ સમજવું. એટલે કે બાદર પર્યાપ્તક અને અપર્યાપ્તક પૃથ્વીકાયિક એકેન્દ્રિયપ્રગપરિણત પુદગલે પણ વર્ણની અપેક્ષાએ કાળાવર્ણરૂપે પણ પરિણમે છે, નીલાવર્ણરૂપે પણ પરિણમે છે, લાલવર્ણરૂપે છે, પીળાવર્ણરૂપે પણ પરિણમે છે અને શુકલવર્ણરૂપે પણ પરિણમે છે. બાદરપૃથ્વીકાયિક એકેન્દ્રિય પુદગલેના ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ પરિણમન થવા વિષેનું સમસ્ત કથન સૂફમપૃથ્વીકાયિક એકેન્દ્રિયપ્રયોગપરિણત પુદગલના ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના પરિણમનના કથન પ્રમાણે જ સમજવું. એ જ પ્રકારનું કથન બાદર પર્યાપ્તક અને અપર્યાપ્તક અપ્રકાયિક, તેજ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલો વિષે પણ સમજવું. એ જ પ્રકારનું સમસ્ત કથન દ્વિન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય પ્રગપરિણત પર્યાપ્તક અને અપર્યાપ્તક જીના પુદગલે વિષે પણ સનજવું. એવું જ સમરત કથન રત્નપ્રભા આદિ સાત નરકના પર્યાપ્ત અને અપર્યાપ્ત નરયિક પંચેન્દ્રિયના, જલચર, સ્થલચર અને ખેચર પચેન્દ્રિય તિર્યચનિકના, પંચેન્દ્રિય મનુષ્યના, ભવનપતિ અસુરકુમાર આદિ દેવપંચેન્દ્રિયના. વાવ્યતરોના, તિષિકેના, વિમાનિકેના, નવયક વિમાનવાસી દેના, અને વિજય, વૈજયન્ત, જયન્ત, તથા અપરાજિત અનુત્તરૌપપાતિક દેવપંચેન્દ્રિયના પ્રશ્થી પરિણત પુદગલેના વિષયમાં પણ સમજવું. એટલે કે તે પુદગલો પણ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણરૂપે પરિણમે છે, ગંધની અપેક્ષાએ સુગંધ અથવા દુગધરૂપે પરિણમે છે, રસની અપેક્ષાએ તિકત (તીખા) આદિ રસરૂપે પરિણમે છે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ સ્પશરૂપે પરિણમે છે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલ આદિ સંસ્થાનરૂપે પણ પરિણમે છે. આ સમસ્ત કથન અહીં ‘શાંવ (વાત) પદથી ગ્રહણ કરવામાં આવ્યું છે.
'जे पज्जत्तसव्वट्ठसिद्ध अणुत्तरोववाइय जाव परिणया वि ते वण्णओ
our૫પિયા વિ નાવ ગાયદા પરિયા વિ જે પર્યાપ્તક અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરીયપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત યુગલે વર્ણની અપેક્ષાએ કાળા વર્ણરૂપે પણ પરિણમે છે, નીલ વર્ણરૂપે પણ પરિણમે છે. લાલ વર્ણરૂપે પણ પરિણમે છે, પીળા વર્ણરૂપે પણ પરિણમે છે અને સફેદ વર્ણરૂપે પણ પરિણમે છે. ગંધની અપેક્ષાએ તે પુલે સુગંધરૂપે પણ પરિણમે છે અને દુર્ગધરૂપે પણ પરિણમે છે, રસની અપેક્ષાએ તે પુગલે તિકતાદિ રસરૂપે પરિણમે છે અને સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ સ્પર્શરૂપે પરિણમે છે. તે પુદગલે સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલ સંસ્થાનથી લઈને આયત પર્યંતના સંસ્થાનરૂપે પરિણમે છે- આ પ્રકારના વર્ણાદિ દ્વારવાળા આ છઠ્ઠા દંડકમાં એકેન્દ્રિય પૃવીકાયિક આદિ પાંચ સ્થાવર જીવોના સુક્ષમ અને બાદરના ભેદથી ૧૦ પ્રકાર કહ્યા છે. વિકેન્દ્રિય જીના હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ભેદથી ૩ પ્રકાર કહ્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૯