________________
વર્ણની અપેક્ષાએ કળાવર્ણરૂપે પણ પરિણમે છે, નીલવર્ણરૂપે પણ પરિણમે છે, લાલવર્ણરૂપે પણ પરિણમે છે, પીળાવર્ણરૂપે પણ પરિણમે છે અને શુકલવર્ણરૂપે પણ પરિણમે છે. “ વાંધો-મૃમિધ રિઇયા , મિળિયા વિ તે પુદગલે ગંધગુણની અપેક્ષાએ સુગંધરૂપે પણ પરિણમન પામતાં રહે છે અને દુગધરૂપે પણ પરિણમન પામતાં રહે છે. અથવા આ કથનનું તાત્પર્ય એવું પણ થઈ શકે છે કે જે પુદગલે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયાં હોય છે, તે પુદગલે કાળાદિ વર્ણરૂપે પરિણમી જાય છે. અને ગંધની અપેક્ષાએ સુગંધરૂપે અને દુર્ગધરૂપે પરિણમી જાય છે. “gi રસગો-ત્તિત્તરસંપળિયા વિ, कडुयरसपरिणया वि, कसायरसपरिणया वि, अंबिलरसपरिणया वि, માળિયા જ એ જ પ્રમાણે તે અપર્યાપ્તક સુક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના પ્રગથી પરિણત થયેલાં જે પુદગલ હોય છે, તેઓ રસ (સ્વાદ) ની અપેક્ષાએ તીખા રસરૂપે પણ પરિણમી જાય છે, કડવા રસરૂપે પણ પરિણમી જાય છે, કષાય (તુરા) રસરૂપે પણ પરિણમી જાય છે, ખાટા રસરૂપે પણ પરિણમી જાય છે અને મધુર રસરૂપે પણ પરિણમી જાય છે. તયા સો વહ #સ પરિ૦ ના સુવાસ રિયા એ જ અપર્યાપ્તક સમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલાં પુદગલ, સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શરૂપે પણ પરિણમે છે, મૃદુ કેમલ સ્પર્શરૂપે પણ પરિણમે છે, ગુરુ સ્પર્શરૂપે પણ પરિણમે છે, લઘુ સ્પર્શરૂપ પણ પરિણમે છે, શીત સ્પર્શરૂપે પણ પરિણમે છે, ઉષ્ણુ સ્પર્શરૂપે પણ પરિણમે છે. સ્નિગ્ધ (સુંવાળા) સ્પર્શરૂપે પણુ પરિણમે છે અને રૂક્ષ (ખડબચડા) સ્પર્શરૂપે પણ પરિણમે છે. “સંદાળ સિંહसंठाणपरिणया वि, वट्ट०, तंस०, चउरंस०, आययसंठाणपरिणया वि' એ જ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલે સંસ્થાન (આકાર)ની અપેક્ષાએ પરિમડલ સંસ્થાનરૂપે પણ પરિણમે છે, વૃત્ત (ગાળ) સંસ્થાનરૂપે પણ પરિણમે છે, વ્યસ્ત્ર (ત્રિકોણાકાર) સંસ્થાનરૂપે પણ પરિણમે છે, ચતુરસ (ચતુષ્કોણ) સંસ્થાનરૂપે પણ પરિણમે છે અને આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે. “પારદByદવિ
જે પુદગલે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે પણ અપર્યાપ્ત પુદગલના જેવાં જ હોય છે. એટલે કે તે પુદગલે વર્ણની અપેક્ષાએ કાળાવણુરૂપે પણ પરિણમે છે, નીલવર્ણરૂપે પણ પરિણમે છે, લેહિત (લાલ) વર્ણરૂપે પણું પરિણમે છે, પીળાવર્ણરૂપે પણ પરિણમે છે અને શુકલ (સફેદ) વર્ણરૂપે પણ પરિણમે છે. તે પુદગલે ગંધની અપેક્ષાએ સુગંધરૂપે પણ પરિણમે છે અને દુર્ગધરૂપે પણ પરિણમે છે. રસની અપેક્ષાએ તે પુદગલ તિતરસરૂપે પણ પરિણમે છે, કડવારસરૂપે પણ પરિણમે છે, તુરારસરૂપે પણ પરિણમે છે, ખાટાસરૂપે પણ પરિણમે છે અને મધુરરસરૂપે પણ પરિણમે છે. સ્પશની અપેક્ષાએ તે પુદગલે કર્કશસ્પર્શરૂપે પરિણમે છે, મૃદુસ્પર્શરૂપે પણ પરિણમે છે, ગુરુ, લધુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અથવા રૂક્ષસ્પર્શરૂપે પણ પરિણમે છે, સંસ્થાન-(આકાર)ની અપેક્ષાએ તે પુદગલે પરિમંડલ સંસ્થાનરૂપે પણ પરિણમે છે, વૃત્ત (ગેળાકારના) સંસ્થાનરૂપે પણ પરિણમે છે, વ્યસ-ત્રિકેણુકાર-સંસ્થાનરૂપે પણ પરિણમે છે, ચતુરન્સ– ચતુષ્કોણ – સંસ્થાનરૂપે પણ પરિણમે છે અને આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે.
નદyી નેચરનું અપર્યાપ્તક સુક્ષમ પૃથ્વીકાયિકના પુદગલેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના પરિણુમન વિષેનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે એવું જ વર્ણન પર્યાપ્તક સૂમપૃથ્વીકાયિકના પુદગલાના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના પરિણમન વિષે પણ સમજવું. આ પ્રકારનું સમસ્ત કથન “ના રે વારસદ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૮