________________
ને અવનત્તમુદુમપુત્રાયનચિપબોળિયા' ઇત્યાદિ
-
સૂત્રા' - ( ને અવનત્તમુદુમપુત્રાય ફિયોળિયા તે aora area परिणया वि. नील० लोहिय० हालिद० सुकिल्ल० ) જે પુદ્ગલે અપર્યાપ્ત સુક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના પ્રયોગથી પરિણત હોય છે, તેઓ વર્ણની અપેક્ષાએ કાળાવ રૂપે, નીલવણુ રૂપે, લાલવ' રૂપે, પીળાવણુ રૂપે અને સફેદવર્ણ રૂપે પણ પરિણમી જાય છે. (गंधओ सुभिगंधपरिणया वि दुभिगंध परिणयात्र) ગધની અપેક્ષાએ તે પુદગલે સુગંધરૂપે પણ પરિણમે છે અને દુર્ગં ધરૂપે પણ પરિણમે છે. (સમો તિત્તસર્જાયા વિ, ટુચન યા वि कषायरस परिणया वि, अबिलरस परिणया वि, महुररस परिणयात्र) રસની અપેક્ષાએ તેએ તિકત (તીખા) રસરૂપે, કડવા રસરૂપે, કષાય (તુરા) રસરૂપે, ખાટા રસરૂપે અને મધુર રસરૂપે પણ પરિણમે છે. (હાસો વદહાસ નવજીવવાસ fi૦) સ્પશની અપેક્ષાએ તે કર્કશ (કોર) સ્પરૂપે પણ પરિણમે છે અને રૂક્ષ પરૂપે પણ પરિણમે છે. ( સંટાળો – મિંકજસંકાળ પળિયા વિ, વટ્ટ તંત્ર સ૦ બચચમંઢાળયા વિ) સંસ્થાનની (આકારની) અપેક્ષાએ તેએ પરિમ ́ડલ સંસ્થાનરૂપે પણ પરિણમે છે, ચતુરસ (ચતુષ્ક્રાણુ) સંસ્થાનરૂપે પણ પરિણમે છે અને આયત સંસ્થારૂપે પણ પરિણમે છે. ( जे पज्जत मुहूम० पुढवि० एवं चेव एवं जहाणुपुब्बीए नेयब्वं-जाब जे पज्जतसन्नट्टसिद्ध अणुत्तरोववाइय जाव परिणया वि - ते वण्णओ कालवन्न ળિયા ત્રિ, નાત્ર ગાયયમંઢાળ પળિયા) જે પુદ્ગલે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના કથન પ્રમાણે સમજવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાન વિષયક સમસ્ત કયન અનુક્રમે ઉપર કહ્યા પ્રમાણે સમજવું. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવ પન્તના સમસ્ત જીવાતું કથન એજ પ્રમાણે સમજવું. સર્વાંસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવ પન્તના જીવાના પુદગલા વિષે આ પ્રમાણે કથન સમજવું--તે પુદગલા વર્ષોંની અપેક્ષાએ કાળ આદિ ઉપ`કત વરૂપે પરિણમે છે’, ત્યાંથી લઈને ‘આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે', ત્યાં સુધીનું ઉપર્યુકત સમસ્ત કથન ગ્રહણ કરવું. ( ટૂંકા ૬) આ પ્રમાણે છઠ્ઠું દંડક સમજવું.
.
ટીકા- સૂત્રકારે આ સુત્રારા વર્ણાદિ દ્વાર નામના છઠ્ઠા દડકનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યુ છે— ' जे अपज्जत्तसुहुम पुढविकाइय एर्गिदियपओगपरिणयाते वण्णओ कालवण्णपरिणया वि. नीलवण्णपरिणया वि, लोहियवण्ण ળિયા ત્રિ, હાસિબળિયા વિ, મુશિવપળાિયા વિ* જે પુદગલે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીક્રાયિક એકેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે
શ્રી ભગવતી સૂત્ર : ૬
२७