SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પદથી ભવનવાસી દેવો, વાતવ્યન્તરે, વૈમાનિકે, પ્રવેયક કપાતીત દેવ અને અપરાજિત અનુત્તરૌપપાતિક પર્યન્તના અનુત્તર વિમાનવાસી દેના પર્યાપ્તક અને અપર્યાતક પુદગલેને શ્રોત્રેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, એ પાંચે ઇન્દ્રિયોના. પ્રયોગથી પરિણત કહ્યા છે. તથા “ને પગ સત્રમજુત્તાવાર ભાવ ળિયા તે સોફંદિર, વર્જિવિા બાર પરિષr” પર્યાપ્તક સવાર્થસિદ્ધ અનુત્તરીયપાતિક દેવેની પાંચ ઈન્દ્રિયોના પ્રયોગથી પરિણત જે પુદગલો કહ્યાં છે તે બધાં ચક્ષુઈન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય જિહવાઈન્દ્રિય અને સ્પર્શનિદ્રયના – પાંચે ઈન્દ્રિયના – પ્રયાગથી પરિણત હોય છે. આ પ્રમાણે આ થું દંડક છે. ઈન્દ્રિયઠારવાળા આ ચોથા દંડકમાં જીવોના ૧૬૧ ભેદને અનુલક્ષીને ઈન્દ્રિયની અપેક્ષાએ નીચે પ્રમાણે ૭૧૩ ભેદ કહ્યા છે - એકેન્દ્રિયોના ૨૦ ભેદને અને વિકલેન્દ્રિના ૬ ભેદને બાદ કરીને બાકીના ૧૩૫ છવભેદમાં પ્રત્યેક જીવને ૫ ઈન્દ્રિય હોય છે. માટે ૧૩૫ જીવભેદની ૬૭૫ ઈન્દ્રિય થાય છે તેમાં એકેન્દ્રના ૨૦ ભેદની (પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિયના સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ચાર, ચાર ભેદ હોવાથી કુલ ૨૦ ભેદ થાય છે) ૨૦ ઈન્દ્રિયોને દીકિયના બે ભેદની ૪ ઈન્દ્રિયોને, ત્રીન્દ્રિયના બે ભેદની (પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદની) ૬ ઈન્દ્રિયોને અને ચતુરિન્દ્રિયના બે ભેદની આઠ ઈન્દ્રિયોને – આ રીતે વિકલેન્દ્રિયની ૧૮ ઈન્દ્રિયને–ઉમેરવાથી કુલ ૭૧૩ ઇન્દ્રિય થાય છે. સુ. ૫ છે જે કાળા કુદુમ જુવાર ઉદ્રિય ઈત્યાદિ સુવાર્થ- ( કાના મુહૂમ ઢિવિઘ વિર ગોષ્ઠિા તેવા सरीरप्पओगपरिणया ते फासिदियपओगपरिणया, जे पज्जता सुहुम. एवंचेव, વાયર પmત્તા gવં જેવ) જે પુદ્ગલ અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના દારિક, તેજસ અને કામણ શરીરના પ્રયોગથી પરિણત કહ્યાં છે, તેઓ ફકત એકલી સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી જ પરિણત થાય છે. જે પુંગલે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીરના પ્રયોગથી પરિણત કહ્યાં છે, તે પગલે પણ ફક્ત પેન્દ્રિયના પ્રયોગથી જ પરિણત હોય છે. એ જ પ્રમાણે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક પુદ્ગલ વિષે પણ સમજવું. (एवं एएणं अभिलावेणं जस्स जइंदियाणि सरीराणि य ताणि भाणियव्याणि) આ પ્રકારના અભિલાપ દ્વારા જે જીવને જેટલી ઈન્દ્રિય અને જેટલાં શરીર હોય, તેમને એટલી ઈન્દ્રિય અને એટલાં શરીર હોય છે એમ કહેવું જોઈએ. (નાવ તે सबट्टसिद्ध अणुत्तरोववाइय जाव देव पंचिदियवेउब्विय तेयाकम्मा सरीरपओगपरिणया ते सोइंदियचक्खि दिय जाव फासिदियपओगपरिणया दंडगा ५) યાવત જે પગલે પર્યાપ્ત સવાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવોની પાંચ ઇન્દ્રિયના પ્રગથી અને વૈકિય, સૌજસ અને કામણ શરીરના પ્રવેગથી પરિણત હેવાનું કહ્યું છે, તે પુગલો શ્રોત્રેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, હિવાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયના પ્રયોગથી પરિણત હોય છે. આ પ્રકારનું આ પાંચમું દંડક છે. ટીકાથ– આ સૂત્રધારા સૂત્રકારે શરીરેન્દ્રિય નામના પાંચમાં દંડકનું પ્રતિપાદન કર્યું છે. તેઓ કહે છે કે- “પત્ત પુદુમgઢવિજાપુર િિોરાશિ તેવાભ સરોજિયા તે વિચપોપfજા જે પુલે અપર્યાપ્ત સૂક્ષ્મ પુથ્વીકાયિકની એકેન્દ્રિયના પ્રયોગથી તથા તેના ઔદારિક, તેજસ અને કાર્પણ શરીરના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલો એક માત્ર સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી જ પરિણત હોય છે– અન્ય ઇન્દ્રિના પ્રગથી પરિણત હેતા નથી, કારણ કે શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy