________________
આદિન એક સ્પર્શેન્દ્રિયને જ સદભાવ હોય છે તેથી તેના પ્રયોગથી પરિણત પુદગલમાં સ્પર્શેન્દ્રિય પ્રોગપરિણતતા જ સંભવી શકે છે. “g 3 Tષત્તા મુહૂમવિલાયા
વં જેa' તથા જે પર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલો કહ્યાં છે, તેઓ પણ નિયમથી જ સ્પર્શેન્દ્રિય પ્રયોગપરિણત જ હોય છે. અહીં જે “જે અવારા એવું જે પુદગલોનું બહુવચનવાળું વિશેષણ આપવામાં આવ્યું છે તેને જેનું વિશેષણ સમજવું. કારણ કે પુદગલો પર્યાપ્તક અને અપર્યાપ્તક હોતા નથી પણ જીવ પર્યાપ્તક અને અપર્યાપ્તક હોય છે. તેથી અહીં પર્યાપ્તક અને અપર્યાપ્તક, આ બન્ને વિશેષણો જીવને લાગુ પડે છે તેમ સમજવું, કારણ કે પર્યાપ્તક જીવ દ્વારા ગ્રહીત જે પુદગલે છે તેમને પર્યાપક અને અપર્યાપ્તક જીવ દ્વારા ગ્રહીત જે પુદગલે છે તેમને અપર્યાપ્તક માની લેવામાં આવે છે. જે અપના પાવરપુરિ
જે જે પુદગલો અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત કહ્યાં છે, તે પણ એક સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી જ પરિણા હેય છે. “p qનત્તા 3: અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિકની જેમ જ પર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રગપરિણત પુદગલો પણ એક માત્ર પેન્દ્રિય પ્રયોગપરિણત જ હોય છે. “પૂર્વ વડri vળ ના સાક્ષરક્ષા એ જ પ્રમાણે સૂમ, બાદર, પર્યાપ્તક અને અપર્યાપ્તકરૂપ ચાર ભેદની અપેક્ષાએ અપકાયિક, વૈજ:કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રગપરિગત પદગલે પણ એક માત્ર સ્પર્શેન્દ્રિય પ્રયોગપરિણતજ હોય છે. “જે ગg7mn તેહિ જોયા તે દિવિચક્ષિતિજો પરિણા' જે અપર્યાપ્તક ઠીન્દ્રિય પ્રોગપરિણત પુદગલ કહ્યાં છે, તેઓ જિહવાઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત હોય છે. “ નાર રાજા એ જ પ્રમાણે ત્રીન્દ્રિય જીની ત્રણ ઈન્દ્રિયેના પ્રયોગથી પરિણત પુદગલે ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગપરિણત હોય છે અને ચતુરિન્દ્રિય જીવન ચાર ઈન્દ્રિયના પ્રયોગથી પરિણત પુદગલે ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શન, આ ચાર ઇન્દ્રિયોના પ્રયોગથી પરિત હોય છે. કીનિંદ્ર કરતાં ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં એટલી જ વિશેષતા છે કે હીન્દ્રિય છ કરતાં ત્રીન્દ્રિયમાં એક ઇન્દ્રિય-ધ્રાણેન્દ્રિય વધારે હોય છે અને ચતુરિન્દ્રિય જીવોમાં ચક્ષુન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય વધારે હોય છે. એ જ વાત સૂત્રકારે “ ઇવજ ફંતિ નાનું આ સૂત્રાંશ દ્વારા પ્રકટ કરી છે. ___'जाव अपज्जत्ता रयणप्पभा पुढवी नेरइय पंचिंदियपओगपरिणया ते सोइंदिय - चक्खिदिय-घाणिदिय - जिभिदिय - फासिदिय पओगपरिणया' જે પુદગલો અપર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વીના નારકેની પચેન્દ્રિયના પ્રયોગથી પરિત થયેલા કહ્યા છે તે પુદગલો શ્રીન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘણેન્દ્રિય, રસનેન્દ્રિય અને પેન્દ્રિયના પ્રગથી–પાંચે ઈન્દ્રના પ્રયોગથી–પરિણત હોય છે. “á umત્તા રિઅપર્યાપ્તક નાકૅની જેમ પર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વીના નારકની પાંચ ઇન્દ્રિયના પ્રયોગથી પરિણત પુદગલો પણ શ્રોત્રેન્દ્રિય આદિ પાંચે ઇન્દ્રિયના પ્રયોગથી પરિણત હોય છે. g સદરે માળવવા રત્નપ્રભા પૃથ્વીના નારકોની જેમ જ બાકીની શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારકોની પાંચ ઇન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા પર્યાપ્તક અને અપર્યાપ્તક પુદગલો પણ કોન્દ્રિય આદિ પાંચે ઈન્દ્રિયના પ્રયોગથી પરિણત હોય છે.
“નિરિવનાિય બસ સેવા ભાવ” એ જ પ્રમાણે જે પુદગલ તિર્યચનિક જીવની, મનુષ્યની અને દેવેની પાંચે ઈન્દ્રિયેના પ્રયોગથી પરિણત કહ્યા છે, તે પુદગલે પણ શ્રોત્રેન્દ્રિય આદિ પાંચે ઈન્દ્રિના પ્રાગથી પરિણુત હોય છે. અહીં “વાઘ (પર્યન્ત)
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૪