________________
કુલ ૪૬૨ શરીર થાય છે. વાયુકાયિકને દારિક, વૈક્રિય, સૌજસ અને કાર્યણરૂપ ચાર શરીર હોય છે. પાંચ પ્રકારના ગજ તિર્યામાં પ્રત્યેકને થાર, ચાર શરીર હોય છે. તેથી તેમના ૨૦ શરીર થાય છે. ગર્ભજ મનુષ્યને ઔદારિક, વૈકિય, તજ, આહારક અને કાશ્મણ એ પાંચ શરીર હોય છે. આ રીતે ૪૬૨ + ૪ + ૨૦ + ૫= ૪૯૧ શરીર થાય છે. જે સુ છે
“લે મુદુમ ઉત્તરૂપાિ ઈત્યાદ
સૂત્રાર્થ- (ને સપઝા સુદુમકુવિચાર્જરિર) જે પુગેલો અપર્યાપ્તક સુમપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગથી પરિણત હોય છે, તે સિંદિર પગોજારિબા) તે પુદગલે સ્પર્શેન્દ્રિય પ્રયોગથી પરિણત હોય છે, ( ના મુદુમ કુદવારૂચા
i જેવ) એ જ પ્રમાણે જે પુગલો પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત હોય છે, તે પુદગલો પણ એકલી સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી જ પરિણત હોય છે. (जे अपज्जत्ता बायरपुढविकाइया एवं चेव, एवं पज्जत्तगा वि, एवं चउक्केणं મvi ગાત્ર વાઘા) જે પગલે અપર્યાપ્ત બાદરપૃથ્વીકાયિક પ્રોગપરિણત હોય છે, તેઓ પણ એ જ પ્રકારના (સ્પર્શેન્દ્રિય પ્રયોગપરિણત) હોય છે. જે પુદગલ પર્યાપ્તક બાદરપૃથ્વીકાયિક પ્રોગપરિણત હોય છે, તેઓ પણ એ જ પ્રકારના હોય છે. અપૂણાયિક, તેજ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના ઉપર્યુક્ત ચારે ભેદ વિષે પણ એ જ પ્રમાણે સમજવું. (જે આજકાત્તા સંવિવાળિયા તે નિમિઢિય
લિંપિગોળવિા ) જે પુદ્ગલ અપર્યાપ્ત હીન્દ્રિય પ્રયોગપરિણુત હોય છે, તેઓ જિહવાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત હોય છે. જે ઘનત્તા વેદિયા n=a) જે પુદગલે પર્યાપ્ત હીન્દ્રિય પ્રગપરિણત હેાય છે, તે પણ એવાં જ હોય છે. (g૪ બાર વર્જિરિયા-નવ ઇવ ફંતિ ચં) એજ પ્રમાણે ચતુરિન્દ્રય પર્યન્તના જીવો વિષે સમજવું. પરંતુ તેમાં એકેક ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી જોઇએ. એટલે કે તેઈન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને રસનાઈન્દ્રિય કહેવી જોઈએ અને ચતુરિન્દ્રિય જીને સ્પર્શેન્દ્રિય, રસનાઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુદ્રિય કહેવી જોઈએ. (जाव अपज्जत्ता रयणप्पभा पुढविनेरइयपंचिंदिय पओगपरिणया ते सोइंदिय, રવિંદ્રા, વાવિય, નિષિ , સિંહિક પ્રોળિયા) યાવત જે પુદ્ગલો અપર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વીનારક પંચેન્દ્રિય પ્રયોગપરિણત હોય છે, તે પુદગલે શ્રોન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહવાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત હોય છે. (વં પંજ્ઞા વિ) એજ પ્રમાણે પર્યાપ્તક નારક પ્રયોગપરિણત પુદ્ગલ વિષે પણ સમજવું. ( एवं सत्वे भाणियन्वा तिरिक्वजोणियमणुम्सदेवा जाव जे पजत्ता सबट्टसिद्धअणुत्तरोववाइय जाव परिणया ते सोइंदिय चक्खिदिय जाव
જિ . 8) એજ પ્રમાણે સમસ્ત તિર્યંચે, મનુષ્ય અને દેવો વિષે સમજવું. (કાવત) જે પગલે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવ પ્રોગપરિણત હોય છે, તે પુદગલે શ્રત્રિન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય આદિ પાંચે ઈન્દ્રિયેના પ્રયોગથી પરિણત હોય છે. આ પ્રમાણે ચોથું દંડક સમજવું.
ટકાથ- આ સૂત્ર દ્વારા સૂત્રકારે ઈન્દ્રિયકારને અનુલક્ષીને ચેથા દંડકનું પ્રતિપાદન કર્યું છે. તેમાં કહ્યું છે કે- “જે માઝા જુદુમાવવાફવિચારકરિ તે સિંધિયાગોનરિવા” જે અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ કહ્યા છે, તે નિયમથી જ એક સ્પર્શેન્દ્રિય પ્રગપરિણત જ હોય છે. તે પુદગલ ચક્ષુ, શ્રોત્ર આદિ ઇન્દ્રિના પ્રાગથી પરિણત હોતા નથી કારણ કે પૃથ્વીકાયિક
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨
૩