________________
___ 'जे अपज्जत्ता असुरकुमारभवणवासि जहा नेरइया तहेव, एवं पजत्तगा वि' જે ભવનવાસી સંબંધી અપર્યાપ્તક અસુરકુમાર દેવ પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ છે, તેઓ નારકની જેમ વૈક્રિય, તેજસ અને કાર્મણ શરીર પ્રગપરિણત જ હોય છે. એ જ પ્રમાણે પર્યાપ્તક અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ પણ વિક્રિય, તજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત જ હોય છે– “gs પપ પણ ના ળિયુમાર' એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તકરૂપ ભેદની અપેક્ષાએ નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ પણ ઐક્રિય, તૈજસ અને કાર્માણ શરીર પ્રગપરિણત જ હોય છે. એ જ પ્રમાણે જિન જાર પત્ર અપર્યાપ્તક અને પર્યાપ્તક પિશાચથી લઈને સંધર્વ પર્યન્તના વનવ્યંતર દેવ પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ પણ નૈકિય, તેજસ અને કાશ્મણ શરીર પ્રયોગપરિણત જ હોય છે. પંરા વાવ તારાવિમાન’ એ જ પ્રમાણે અપર્યાપ્તક અને પર્યાપ્તક ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાવિમાન દેવ પ્રોગપરિણત જે પુગલ હેય છે, તેઓ વૈકિય, તૈજસ અને કામણ શરીર પ્રયોગપરિણત જ હોય છે.
દો જ નાવ ગગો એ જ પ્રમાણે સૌધર્મકલ્પથી લઈને અશ્રુતકલ્પ પર્યન્તના બારે કોના પર્યાપ્તક અને અપર્યાપક વૈમાનિક દેવ પ્રોગપરિણત યુગલ પણ વૈક્રિય, રજસ અને કાશ્મણ શરીર પ્રગપરિણત જ હોય છે. “દિન દિન એક બાર કરિમ સવરિન એ જ પ્રમાણે અધતન (નીચેના) ત્રણ વેયકના, મધ્યમ ત્રણ પ્રવેયકના અને ઉપરિતન (સૌથી ઉપરના ત્રણ પ્રવેયકના અપર્યાપ્તક અને પર્યાપ્તક દેવ પ્રોગપરિણત પુદગલ પણ વૈકિય, તૈજસ અને કાર્પણ શરીર પ્રગપારણુત જ હોય છે.
'विजय वैजयन्त जयन्त अपराजियाणं अणुत्तरोववाइ जाव सचट्ठसिद्ध अणु०' વિજય અનુત્તરૌપપાતિક અપર્યાપ્તક અને પર્યાપ્તક દેવ પ્રયોગપરિણત પુદગલ પણ વૈક્રિય, સૌજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણુતજ હોય છે. એ જ પ્રમાણે વૈજયન્ત અનુત્તરીપપાતિક દેવ પ્રોગપરિણત પુલ પણ વકિય, તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત જ હોય છે. એ જ પ્રમાણે જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ અનુત્તરીપ પાતિક અપર્યાપ્તક અને પર્યાપ્તક દેવ પ્રગપરિણત પુદ્ગલ પણ વૈકિય, તેજસ અને કાર્મણ શરીર પ્રયેળ પરિણત જ હોય છે “vai દુરો મેરો માળિયોઆ રીતે વારાફરતી દરેકના પર્યાપ્તક અને અપર્યાપ્તક રૂપ ભેદનું કથન થવું જોઈએ. વાવ समसिद्ध अणुत्तरोववाइया जाव परिणया ते वेउबिय तेया कम्मा सरीरgarmળિયા અપર્યાપ્તક તિષિકેથી લઈને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ પર્યન્તના અનુત્તરીપપાતિક દેવ પ્રયોગપરિણુત જે પુદગલે હૈય છે, તે વૈક્રિય, રજસ અને કાર્પણ શરીર પ્રગપરિણુત જ હોય છે. એ જ પ્રમાણે પર્યાપ્તક જ્યોતિષિકથી લઇને પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ પર્યન્તના અનુત્તરૌપપાતિક દેવ પ્રોગપરિણત પુગલે વૈક્રિય, તેજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત જ હોય છે– તે પુદગલો આહારક અને ઔદારિક શરીર પ્રયોગપરિણત હોતા નથી. આ પ્રમાણે ત્રીજા દંડકનું પ્રતિપાદન પૂરું થાય છે. શરીરહારવાળા આ ત્રીજા દંડકમાં છવના ૧૬૧ ભેદેના ૪૯૧ શરીર કહ્યાં છે. તે ૪૧ શરીર નીચે પ્રમાણે સમજવા- બીજા દંડકમાં જે ૧૬૧ જીવભેદે કહ્યા છે તેમાંથી એક વાયુકાયિક જીવભેદ, પાંચ તિર્યચનિક છવભેદ, અને એક ગર્ભજ મનુષ્ય જીવભેદ, એમ સાત છવભેદ સિવાયના ૧૫૪ છવભેદના પ્રત્યેકના શરીરત્રયના ભેદથી
શ્રી ભગવતી સૂત્રઃ ૬
૨
-