SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હેય છે. “રમવતિ થાનત્તથr gવ જેa” સંમૂર્છાિમ જલચરની જેમ જ અપર્યાપ્તક ગર્ભજ જલચર તિર્યંચનિક પચેન્દ્રિય પ્રગપરિણત પુલ પણ ઔદારિક, વિકિય, તૈજસ અને કાર્પણ એ ચાર શરીરના પ્રવેગથી પરિણત હોય છે. “ગરવા ga તે પર્યાપ્તક ગર્ભજ જલચર તિર્યંચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત યુગલે પણ દારિક, વિક્રિય, તેજસ અને કામણ આ ચાર શરીરના પ્રયોગથી પરિણત હોય છે. એ જ વાત સૂત્રકારે નીચેના સૂત્રદ્વારા પ્રકટ કરી છે- “નવરું શરીરજા વત્તર બET વાચવાવાયui નિત્તા સંમૂ૭િમ જલચરો કરતાં ગર્ભ જ જલચર તિર્યોમાં એટલી જ વિશેષતા છે કે તેમને (ગર્ભ જ જલચરને) ઔદારિક, વૈકિય, તેજસ અને કાર્મણ એ ચાર શરીર હોઈ શકે છે. જેવી રીતે પર્યાપ્તક બાદર વાયુકાયિક છોને ઔદારિક, વૈકિય, તૈજસ અને કાશ્મણ એ ચાર શરીર હોઈ શકે છે, એ જ પ્રમાણે ગર્ભજ જલચરેને પણ તે ચાર શરીરે હોઈ શકે છે. 'एवं जहा जलयरेसु चतारि आलावगा भणिया, एव' चउप्पयપરિસM સુપરિનg રવદરે વત્તારિ વાચવા માળવવા જે રીતે પંચેન્દ્રિય જલચર જી વિષે ચાર આલાપકે કહ્યા છે, એ જ રીતે ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજપરિસર્પ, અને ખેચર વિષે પણ ચાર આલાપકે કહેવા જોઈએ. જેમકે- અપર્યાપ્તક, પર્યાતષ્ક, સંમૂર્ણિમ અને ગર્ભજ જે ચતુષ્પદ સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુલે છે, તેઓ યથાયોગ્ય દારિક, તજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત હેય છે, તથા દારિક, તૈજસ, વૈક્રિય અને કામણ શરીર પ્રગપરિણુત પણ હોય છે. જે ઉર પરિસર્ષ અને ભુજ પરિસર્પ સ્થલચર તિર્યંચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણુત સંમૂછિમ પુદ્ગલ અને ગર્ભજ પુદગલ છે, તેઓ યથાસંભવ ઔદારિક, તેજસ અને કામણ શરીર પ્રગપરિણત હાય છે અને દારિક, વૈકિય, તેજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત પણ હોય છે. એ જ પ્રમાણે અપર્યાપ્તક અને પર્યાપ્તક જે ખેચર સંમૂચિઠ્ઠમ તથા ગર્ભજ પ્રગપરિણત પુદગલ હોય છે, તેઓ પણ યથાસંભવ ઔદારિક આદિ ત્રણ શરીર પ્રોગપરિણત પણ હોય છે અને દારિક આદિ ચાર શરીર પ્રગપરિણત પણ હોય છે. 'जे संमुच्छिममणुस्सपंचिंदिय पओगपरिणया ते ओरालिय तेया कम्मा જીવાપરવા જે મૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રગપરિણત યુગલો હોય છે, તેઓ દારિક, તેજસ અને કાર્પણ શરીર પ્રયોગપરિણત હોય છે. “ ભાતિયા કિ માનત્તર વિ થmત્તા વ પ રે” સંમૂછિમ મનુષ્યની જેમ જ ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ પણ ઔદારિક, રજસ અને કામણ શરીર પ્રગપરિણત હોય છે. કારણ કે ગર્ભજ હોવા છતાં પણ અપર્યાપ્તક મનુષ્યને વૈક્રિય અને આહારક શરીર હોતા નથી, તે કારણે તેમને અહીં દારિક આદિ ત્રણ શરીરવાળા કહ્યાં છે. પણ જે ગર્ભજ મનુષ્ય પર્યાપ્તક હોય છે, તેઓ પાંચે શરીરવાળા હોય છે. એ જ વાત સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા વ્યકત કરી છેનવરં સરનામાં વંર માળવવાનિ અર્યાપ્તક મનુષ્યો કરતાં પર્યાપ્તક મનુષ્યમાં આ પ્રમાણે વિશેષતા હોય છે- પર્યાપ્તક મનુષ્યને પાંચે શરીર હોઈ શકે છે. પાંચ શરીર હવા વિષેનું આ કથન વિવિધ જીવની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું, કારણ કે એક જીવને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે વક્રિય હેય તે આહારક નહી, અને આહારક હોય ત્યારે વિકિય નહી. એક સમયમાં બેઉ શરીર નહી થઈ શકે. એવું સિદ્ધાન્તનું કથન છે. શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy