SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ ત્રણ શરીરની સત્તા રહે છે, એ જ પ્રમાણે સૂમ, બાદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક એટલે કે સૂક્ષ્મ પર્યાપ્તક અને સૂમ અપર્યાપ્તક, બાદર પર્યાપ્ત અને બાદર અપર્યાપ્તક એવાં જ અપુકાયિક, તેજ:કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવે છે, અને પર્યાપ્ત અને અર્યાપ્તક જે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવો છે તેમના પ્રયોગથી પરિણત જે પુદગલો હોય છે, તેઓ પણ દારિક, તેજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત જ હોય છે, પરંતુ બાર પર્યાપ્તક વાયુકાયિક જીવને આહાર શરીર સિવાયના ઔદારિક, તૈજસ કાર્માણ અને વૈક્રિય એ ચાર શરીર હોય છે. એ જ વાત સરકારે આ સૂત્રધારા પ્રકટ કરી છે- “ ને વનવા રવાનાચર્જિરિયાગોનરિપયા તે ચોરાઝિયા, વેવિયા, તેવા, પાણી ના રિવાબાદર પર્યાપ્તક એકેન્દ્રિય પ્રગપરિણત જે પુદગલો હોય છે, તેઓ દારિક વૈક્રિય તેજસ અને કાર્પણ પ્રયોગ હોય છે. આવું જે કથન કરવામાં આવ્યું છે તે કથનમાં બાદર વાયુકાયિક એકેન્દ્રિયપ્રગપરિણત પુદગલેની અપેક્ષાએ એવી વિશેષતા છે કે “પર્યાપ્તક બાદ વાયુકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ દારિક, વૈકિય, તેજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત પણ હોય છે- તેઓ આહારક શરીર પ્રયોગપરિણત હોતા નથી. તે તરત’ પર્યાપ્તક બાર વાયુકાચિક સિવાયના પર્યાપ્તક ચતુરિન્દ્રિય પર્યન્તના બાકીના જીવોમાં ઔકારિક, તેજસ અને કાર્માણ શરીર પ્રયોગપરિણત પુદગલયુક્તતા જ છે તેમ સમજવું. 'अपज्जत्तरयणप्पभापुढवीनेरइयपंचिंदियपओगपरिणया ते वेउब्विय સેવાકwgaman' હવે મહાવીર પ્રભુ એવું સમજાવે છે કે જે પુદગલ અપર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત હોય છે, તેઓ વૈકિય, તેજસ અને કામણ એ ત્રણ શરીરના પ્રયોગથી પરિણત જ હોય છે– આહારક અને દારિક શરીરના પ્રગથી પરિણત હોતા નથી. કારણ કે નારકેને ઔદ રિક અને આહારક શરીરનો સદભાવ હોતું નથી. દારિક શરીર મનુષ્ય અને તિયાને હોય છે તથા આહારક શરીર છઠ્ઠા ગુણસ્થાનવતી કોઈ ખાસ મુનિરાજને જ હોય છે. જે જીવને જટલાં શરીર હોય છે, તે જીવને એટલાંજ શરીરેના પ્રગયી પરિણત પુદગલે હોય છે. p gmત્તા વિ' અપર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વીના નારકની જેમ પર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વો નરયિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ પણ નૈક્રિય, તેજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત જ હોય છે– આહારક અને ઔદારિક શરીર પ્રગપરિણત હેતા નથી. પ બાર ગ સત્તના પર્યાપ્તક અને અપર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વીનૈરયિક પંચેન્દ્રિય પ્રાગપરિણત પુદગલની જેમ જ અપર્યાપ્તક અને પર્યાપ્તક શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમપ્રભા આ છ પૃથ્વીઓના નૈરયિકપંચેન્દ્રિય પ્રોગપરિણત જે પુદગલો છે, તેઓ પણ વૈક્રિય, રજસ અને કામ એ ત્રણે શરીરના પ્રયોગથી જ પરિણત હોય છે; તે પુદગલો આહારક અને દારિક શરીરના પ્રોગથી પરિણત હતાં નથી. 'जे अपज्जत्तगस मुच्छिम जलयर जाव परिणया ते ओरालिय तेयाकम्मा શરીર નE Fરિજા જે અપર્યાપ્તક સંમૂછિમ જલચર તિયચનિક પંચેન્દ્રિય પ્રયોગ પુકલે કહ્યા છે, તેઓ દારિક તજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત જ હોય છે– આહારક અને વૈક્રિય શરીર પ્રગપરિણત હતા નથી, કારણ કે સંમૂચિઈમ જલચર જીવોને આહારક અને વૈકિય શરીર હતાં નથી. i mar G અપર્યાપ્તક સંમૂર્ણિમ જલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલોની જેમ પર્યાપ્તક સંમૂર્છાિમ જલચર તિર્યંચનિક પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ પણ ઔદારિક, તેજસ અને કામણ શરીરના પ્રયોગથી જ પરિણત શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨ ૦
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy