SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિ દેવ વિષે પણ સમજવું. (gવું vvi gii ના થાયનાના-gi પિયાવા ગાવ ધરા) એ જ પ્રમાણે આ બે ભેદે દ્વારા સ્વનિતકુમાર પર્યંતના ભવનપતિદેવેનું તથા પિશાચથી લઈને ગંધર્વ પર્ય-તના વાનવ્યતાનું પણ કથન સમજવું. (ા બાર તારાવિકાન) ચન્દ્રથી લઈને તારાવિમાન પર્વતના તિષિકાને, (सोहम्मो कप्पो, जाव अच्चुओ, हेद्विमहेट्ठिम गेवेज्ज जाव उवरिमउवरिम નેવેગ.) સૌધર્મ કહ૫થી લઈને અચુત પર્યન્તના બારે કને, નીચેના ત્રણ રૈવેયકને, મધ્યમ ત્રણ રૈવેયકને અને ઉપરના ત્રણ રૈવેયને, (વિનર વજુત્તાવારૂ બાર सबट्ट सिद्ध अणु., एक्केकेणं दुयओ भेदो भाणियव्यो जाव जे पज्जत्ता सबसिद्ध अणुत्तरोववाइया जाच परिणया - ते वेउबिया तेया कम्मा શરીરજગોરાસા ) વિજય અનુત્તરીયપાતિકથી લઈને સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક પર્યન્તના પાંચ વિમાનને પણ બન્ને ભેટવાળા કહેવા જોઈએ. આ રીતે જે પુદગલે અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવ પર્યન્તના પ્રયોગપરિણત છે, તેઓ વૈકિય, તેજસ, અને કાર્મણ શરીર પ્રગપરિણત હોય છે, અને જે પુદગલે પર્યાપ્ત સવાર્થસિદ્ધ અનુત્તરીપપાતિક દેવ પર્યન્તના પ્રયોગપરિણત હોય છે, તેઓ પણ વૈક્રિય, તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત હેય છે. (સંદ ૩) આ પ્રમાણે ત્રણ દંડક કહેવામાં આવી ગયા છે. ટીકાથ– આ સૂત્ર દ્વારા સુત્રકારે શરીરધારને અનુલક્ષીને આ ત્રીજુ દંડક કહ્યું છે. તેમાં એ વાત સમજાવવામાં આવી છે કે “જે માનત્તના મુહૂમ ઢિશરૂ एगिदिय पओगपरिणया-ते ओरालिय, तेयाकम्मगसरीरप्पओगपरिणया' જે અપર્યાપ્તક પુદગલ સૂક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત હોય છે, તેઓ દારિક, તૈજસ અને કામણ, આ ત્રણ શરીરના પ્રયોગથી જ પરિણત હોય છે, તેઓ આહાર અને વૈકિયશરીરના પ્રયોગથી પરિણત હોતા નથી. દારિક, રજસ અને કાર્મણ, આ ત્રણે શરીરના પ્રયોગથી પરિણમન પામેલાં જે પુદગલે હેય છે, તેમને દારિક તૈજસ કાર્માણશરીર પ્રગપરિણત પુદગલ કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેએકેન્દ્રિયના ભેદે પહેલા પ્રકટ કરવામાં આવી ગયા છે- (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અને (૨) બાદર એકેન્દ્રિય. આ બન્નેના પણ પર્યાપ્તક અને અપર્યાપ્તક એવા બે ભેદ પડે છે. તેમાંથી જે સૂક્ષમ એકેન્દ્રિય અપર્યાપ્ત છે, તેના દારિક, તૈજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે- આહારક અને વૈક્રિયશરીર હેતા નથી. “ ના સુમ. બાર પરિણા તે યોઝિય, તેયાત્મ સરનgવરિયા' તથા જે પર્યાપ્તક પુદગલ સુમ એકેન્દ્રિયના પ્રયોગ દ્વારા પરિણત હોય છે– એટલે કે જે સૂક્ષમ એકેન્દ્રિય છે પર્યાપ્તક હોય છે, તેઓ પણ દારિક, રજસ અને કાર્મશરીર પ્રયોગપરિણતજ હોય છે એટલે કે તેઓ પણ ત્રણ શરીરવાળાં જ હોય છે. એ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. “ જાવ =વિચા પત્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની જેમ જ બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રગપરિણત પર્યાપ્તક અને અપર્યાપ્તક પુગલ પણ ઔદારિક તજસ અને કામણ શરીર પ્રગપરિણત જ હોય છે, કારણ કે તેઓ પણ દારિક શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૯
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy