SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અપર્યાપ્તકના ભેદથી બે પ્રકાર કહ્યાં છે. તથા “ પં છમ વડુqવથઇગર’ સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલના પણ પર્યાતક અને અપર્યાપ્તકના ભેદથી બે પ્રકાર કહ્યાં છે. “gs Tદમાદકતા વિ' સંમૂચ્છિમ સ્થલચર ચતુષ્પદની જેમ ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે પ્રકાર કહ્યા છે. “ર્વ નાવ સંકુરિઝમ खहयरगम्भवतिया य एक्केक्के पज्जत्तगा य अपज्जत्तगा य भाणियव्वा । ચતુષ્પદ સ્થલચર તિર્યચોનિકનીકની જેમ જ બન્ને પ્રકારના પરિસર્પ સ્થલચર તિર્યચનિક પુદગલેના વિષયમાં પણ સમજવું. એટલે કે સંમૂચિઠ્ઠમ ઉર: પરિસર્ષ રથલચર તિયચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના પણ પર્યાપ્તક અને અપર્યા તકના ભેદથી બે પ્રકાર છે. ગર્ભજ ઉરઃ પરિસર્પ સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલના પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે પ્રકાર છે. એ જ પ્રમાણે સમૃછિમ ખેચર તથા ગભ જ ખેચરના પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બમ્બે પ્રકાર કહ્યાં છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સંમરિઝમમujક્ષ વંચિંગ કુરછ હે ભદન્ત ! સંમૂર્છાિમ મનુષ્ય પંચેનિદ્રય પ્રોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે ? ઉત્તરજોવા ! હે ગૌતમ ! વિદા પUUત્તા, ચાન્નત્તાવ સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ એક જ પ્રકારના કહ્યાં છે- તેમને અપર્યાપ્તક જ કહ્યાં છે, પર્યાપ્તક કહ્યાં નથી કારણ કે અપર્યાપ્તાવસ્થામાં જ તેઓ મરણધર્મવાળા હોય છે. મવતિય મgitagછા' હે ભદન્ત ! ગર્ભજ મનુષ્યપંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર-બોરના હે ગૌતમ ! “જિંદા ToTar? ગર્ભજ મનુષ્યપચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ બે પ્રકારના કહ્યા છે. તેના તે બે પ્રકારો નીચે પ્રમાણે છે-પૂનત્તરાદમવતિચા વિ.ચંપારદમવતિયા વિ (૧) પર્યાપ્તક ગર્ભવ્યુત્કાન્તિક (ગર્ભજ) મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ અને (૨) અપર્યાપ્તક ગર્ભજમનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “અનુરમામવારિવાળું પુછા” હે ભદન્ત ! અસુરકુમાર ભવનપતિદેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ કેટલા પ્રકારના હોય છે? ન મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! હે ગૌતમ ! “વિદા guત્તર-તંગદા’ તેમના બે પ્રકાર નીચે પ્રમાણે કહ્યાં છે-“Fકના મયુરકુમાર, વાઝા મુર માર' (૧) પર્યાપ્તક અસુરકુમાર ભવનપતિ વ પંચેન્દ્રિય પ્રયોગપરિણુત પુદગલ અને (૨) અપર્યાપ્તક અસુરકુમાર ભવનપતિદેવ પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ. “gવં નાવ થળિચમાર ઘનત્ત, પત્તા ઘર અસુરકુમાર ભવનપતિની જેમ જ નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર અને વાયુકુમાર, સ્વનિતકુમાર, આ બધા ભવનપતિ દે પણ પર્યાપ્તક અને અપર્યાપ્તક હોય છે. “gi rv ઘમિત્રાનં કુvi એgi પિસાયા જ ધન્ના અસુરકુમારાદિ ભવનપતિદેવને જેમ પર્યાપ્તક અને અપર્યાપ્તક કહ્યાં છે એ જ પ્રમાણે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ, મહારગ અને ગંધર્વ, એ આઠે વાનભ્યન્તરપ્રયોગપરિણત પુદગલ પણ પર્યાપ્તક અને અપર્યાપ્તક કહ્યાં છે. ‘વંતા વાર શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧.૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy