________________
એકેન્દ્રિય પ્રયોગપરિણત, અપર્યાપ્તક સૂક્ષ્મ અપ્રકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત, પર્યાપ્તક બાદર અપ્રકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત, અપર્યાપ્તક બાદર અપુકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત, પર્યાપ્તક સ્મતેજસ્કાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત, અપર્યાપ્તક સૂક્ષ્મ તેજસ્કાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત, પર્યાપ્તક બાદર તેજસ્કાયિક એકેન્દ્રિય પ્રગપરિણત, અપર્યાપ્તક બાદર તેજસ્કાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ, પર્યાપ્તક સમવાયુકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણત, અપર્યાપ્તક સૂમવાયુકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત, પર્યાપ્તક બાદર વાયુકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણત, અપર્યાપ્તક બાદરવાયુકારિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ, પર્યાપ્તક સૂક્ષ્મવનસ્પતિકાયિક અકેન્દ્રિય પ્રવેગપરિણત અપર્યાપ્તક સૂમવનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રગપરિણત, પર્યાપ્તક બાદરવનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત અને અપર્યાપ્તક બાદરવનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ. એ જ વાતને સૂત્રકારે “gી વિદ્યા ઘટા-મુહૂમ ૫, વાગરા , પત્તir , અપંગળા આ સૂત્રો દ્વારા વ્યક્ત કરી છે. આ રીતે સર્વાર્થસિદ્ધ અનુત્તરપપાતિકદેવ પર્યન્તનું પર્યાપક અને અપર્ણાક વિશેષણવાળું બીજું દંડક બની જાય છે. તેમાં એક એક કાયમાં સૂક્ષમ અને બાદરના ભેદથી બે, બે પ્રકાર કહેવા જાઈએ. અને તે બન્ને પ્રકારના પુલોના (સૂક્ષ્મ અને બાદર પુગલેના) પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે બે પ્રકાર કહેવા જોઈએ. એ જ વાત “ઇવ વિદ્યા ? આ સૂત્રદ્વારા પ્રકટ કરવામાં આવી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–વેરૂંધ પારખવા નં છા” હે ભદન્ત ! ઠીન્દ્રિય પ્રોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર-“જોવા ! હે ગૌતમ
દુવિ vom-તંગદા હીન્દ્રિય પ્રોગપરિણત પુદગલેના નીચે પ્રમાણે બે પ્રકાર sai -पज्जत्तग-बेइंदिय पओगपरिणया य, अपज्जत्तग वेइंदियपओगपरिणया य' (૧) પર્યાપ્તક દ્વીન્દ્રિય પ્રોગપરિણત પુદગલ અને (૨) અપર્યાપ્તક શ્રીન્દ્રિય પ્રયોગપરિત પુલ. વં તેડુંઢિયા રિ, પર્વ વર્જિરિા વિ દ્વીન્દ્રિય પ્રયોગપરિણત પુદગલની જેમ ત્રીય પ્રયોગ પરિણત પુદગલ અને ચતુરિન્દ્રિય પ્રગપરિણત પુદગલના પણ પર્યાતક અને અપર્યાપ્તકના ભેદથી બે, બે પ્રકાર કહ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રવામr Tદવી ને પુરઝા” હે ભદન્ત ! રત્નપ્રભા પૃથ્વીનરયિક પ્રયોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે?
ઉત્તર- “નવમા ! હે ગૌતમ ! “વિ પત્તા-રંગ રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પ્રોગપરિણત પુદગલના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે- પત્તા રચqમાં पुढवी जाव परिणया य, अपज्जत्तग जाव परिणया य-एवं जाव अहे सत्तमा' (૧) પર્યાપ્તક રત્નપ્રામાપૃથ્વીનૈરયિક પ્રગપરિજાત પુદગલ અને (૨) અપર્યાપ્તક રત્નપ્રમાપૃથ્વીનૈરયિક પંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદગલ. એ જ પ્રમાણે શર્કરા પ્રમા, વાલુકાપ્રભા, પંકકભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, અને તમસ્તમપ્રભા, આ નીચેની સાત પૃથ્વીઓના નારકોના પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે, બે પ્રકાર સમજવા.
ગૌતમ સ્વામીને પ્રશ્ન પ્રરિઝમ નાર વિવિઘ પૂછા' હે ભદન્ત ! સંમૂરિષ્ઠ મજલચર તિર્યંચનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યા છે?
ઉત્તર-“નોરમા ! હે ગૌતમ! વિદા goળા-સંના સંમૂછિ મ જલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલા નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે
નત્તા સપનત્તમ' (૧) પર્યાપ્તક સંમૂર્છાિમ જલચર તિર્યંચાનિક પંચેન્દ્રિયપ્રગપરિણત, અને (૨) અપર્યાપ્તક સંમૂરિષ્ઠ જલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ. “gs arદમરદ તિજ્ઞા ત્તિ સંમૂર્ણિમ જલચર તિર્યચનિકની જેમ ગર્ભજ જલચર નિયચયિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના પણ પર્યાપ્તક અને
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૫