________________
ગલના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યાં છે-(વત્તા અમુકુમાર॰, અવનત્તળ અનુર હ્રમાર્॰-ળ્યું નાત્ર ળિયકુમારા જ્ઞત્તના, અવનત્તના) (૧) પર્યાપ્તક અસુરકુમાર પ્રયોગપરિણત પુદ્ગલ અને (ર) અપર્યાપ્તક અસુરકુમાર પ્રયેપરિણુત પુદગલ. એ જ પ્રમાણે સ્તનિતકુમાર સુધીના ભવનપતિ દેવાના પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે બે પ્રકાર સમજવા. (ä પળ માવળ નાં મેળાં પિસાયા ચ નાવ બંધના, ચંદ્દા ખાય તારાત્રિમાળા૦) એ જ પ્રકારના અભિલાપેા દ્વારા પિશાચથી ગધ પન્તના વાનભ્યન્તરાના પણું પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી એ પ્રકારો સમજવા. ચન્દ્રમાથી તારાવિમાના સુધીના જ્યેષિકાના પણ એવાં જ બે પ્રકાશ સમજવા.
( सोहम्म पोगा जाव अच्चुओ-हिट्टिम हिट्टिम गेवेज्जग कप्पातीय जात्र उवरिम उवरिम वेज्ज०, विजय अणुत्तरौ० जाव अपराजिय० सच्चट्टसिद्ध कप्पातीय पुच्छा) સૌધ કલ્પાપપન્નકથી લઇને અચ્યુતકલ્પે પપન્નક સુધીના તથા નીચેના ત્રણ ત્રૈવેયકાથી લઇને ઉપરના ત્રણ ત્રૈવેયકા સુધીના કલ્પાતીત દેવપ્રયાગપરિણત પુદગલાના તથા વિજયથી લઇને અપરાજિત પર્યન્તના અનુત્તરૌપપાતિકદેવ પ્રયેાગપરિણત પુદગલના એ, એ પ્રકાર સમજવા. એટલે કે તે પ્રત્યેકના પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદ્યથી એ, બે પ્રકાર થાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે હું ભદન્ત ! સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીતદેવપ્રયાગપરિત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે ? (પોયમા !) હે ગૌતમ! (યુત્રિા ઇત્તા) સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કપાતિત દેવપ્રયાગપરિણુત પુદગલ બે પ્રકારના કથા છે. (તનદ્દા) તે બે પ્રકારે આ પ્રમાણે છે-(વલનત્તસદ્ધિ અનુત્તરો॰ પકાળમા બાયરિયા વિ. ૨ આર્ટ્ઠો) (૧) પર્યંત સર્વાંસિદ્ધ અનુત્તરૌપપતિક અને (૨) અપર્યાપ્ત સર્વોસિદ્ધ અનુત્તરૌપપાતિકદેવ પ્રયાગપરિણત પુદગલ. આ રીતે બે દંડક સમજવા.
ટીકાથ་-ભેદ્દાર નામનું જે ખીજું દંડક છે તેની પ્રરૂપણા કરવાને માટે સૂત્રકારે આ ‘સુન્દૂમપુ વિદ્યાર૦’ ઇત્યાદિ સૂત્ર કથા છે
ગૌતમસ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે'हुम पुढविकाइय एगिंदिय पओगपरिणयाणं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?" હે ભદન્ત ! સૂક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયાગપરિણત જે પુદગલે છે તેમના કેટલા પ્રકાર કહ્યાં છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“નોયમાં !” હે ગૌતમ ! ‘દુવિા વત્તાTM” સુક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયાગપરિણુત પુદ્દગલના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યાં છે-વાળ મુદુમપુત્રાય ના વળયા ય, વાત્તમુદુમપુઢવિાય નામ પળિયા ય’(૧) પર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ અને (૨) અપર્યાપ્તક સમપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયાગણિત પુદગલ. વાયરઢવિાયગિરિય॰નાય વસાવા' અહીં સંક્ષિપ્તમાં સૂત્રપાઠ આપ્યા છે તેના સંપૂર્ણ પાઠ આ પ્રમાણે સમજવા-ખાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયાગપરિણત પુદ્ગલના પણ એ ભેદ છે– (૧) પર્યાપ્તક ખાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયાગપરિણત અને (૨) અપર્યાપ્તક ખાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયાગપરિણત પુદ્ગલ. એ જ પ્રમાણે અાયિક આદિના નીચે પ્રમાણે ભેદ છે— પર્યાપ્તક સૂક્ષ્મ અષ્ક્રિયક
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૪