SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ એવાં બે પ્રકાર પડે છે. (ચિત્તશાળવા પૂજા) હે ભદન્ત ! ઠીન્દ્રિય પ્રગપરિણત પુદ્ગલ કેટલા પ્રકારના છે? (યમા ) હે ગૌતમ ! (વા પUત્તાतंजहा-पज्जत्तगबेइंदियपओगपरिणया य, अपज्जत्तग जाव परिणया य) દ્વીન્દ્રિય પ્રયોગપરિણત યુગલના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે-(૧) પર્યાપ્તક ઠીન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ અને (૨) અપર્યાપ્તક કીન્દ્રિય પ્રયોગપરિણત પુદ્દગલ. ( તે દિશા Gિ) એ જ પ્રમાણે તેઈન્દ્રિયના વિષયમાં પણ સમજવું. (gવં વાંકિયા વિ) ચતુરિન્દ્રિયોના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજ . (શqમપુર નેરા g=) હે ભદન્ત ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પ્રયોગપરિણત પુગલ કેટલા પ્રકારના કહ્યાં છે? અનr !) હે ગૌતમ ! (વિદા 10Tત્તા-સંનદ) રત્નપ્રભાપૃથ્વીનૈરયિક પ્રગપરિણત પુદ્ગલના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે-(gmત્તરામાપુર રેશ નાવ પુજિયા , અપSત્તા ગાત્ર રિવા ૨) (૧) પર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વીનરયિક પ્રગપરિણત પુદ્ગલ અને (૨) અપર્યાપ્તક રતનપ્રભાપૃથ્વીનૈયિક પ્રયોગપરિણત યુગલ. (gવં જાવ એ સત્તના) એ જ પ્રમાણે સાતમી પૃથ્વી સુધીના નરયિકે વિષે સમજવું. (સંકરિઝમ નવ નિરવ પુછા) હે ભદન્ત ! સંમૂચ્છિમ જલચર તિર્યંચાનિક પ્રયોગપરિણત પુદ્ગલ કેટલા પ્રકારના કહ્યાં છે? (જો !). હે ગૌતમ! વિદT TUTત્તા-રંગ) સંમૂર્છાિમ જલચર તિર્યચોનિક પ્રગપરિણત પુદ્ગલેને નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે (17) પત્તા) –ાવં પદમાવતિયા વિ) (૧) પર્યાપ્તક સંમૂચ્છિમ જલચરતિયચનિક પ્રયોગપરિણત પુદગલ અને (૨) અપર્યાપ્તક સંમૂર્છાિ મજલચરતિચંચચેનિક પ્રયોગપરિણત પુદ્ગલ. એ જ પ્રમાણે ગર્ભજ જલચરના વિષયમાં પણ સમજવું. (સંgછમ થઇ ર જમવાતિયા ) સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલર તથા ગર્ભજ ચતુષ્પદ સ્થલચરના પણ એવાં જ બે પ્રકાર સમજવા. ( एवं जाव संमुच्छिम खहयर गब्भवक्कंतिया य एक्के क्के पज्जत्तगा य મત્તા માળવવા) એ જ પ્રમાણે સંમૂચ્છિ ખેચર તથા ગજ ખેચર પર્યન્તના જીવોના વિષયમાં પણ સમજવું. તે બધાં જલચરાદિ તિર્યમાં પ્રત્યેક તિર્યંચના પર્યાપ્તક અને અપર્યાપ્તક એવા બે બે પ્રકારે હોય છે. અહીં સૂક્ષ્મ અને બાદર, આ બે ભેદ હોતા નથી, કારણ કે તે બે ભેદ તે સ્થાવર એકેન્દ્રિય જીવમાં જ સંભવી શકે છે. (સમરિઝમ મyપંચિંદિર gછ) હે ભદન્ત ! સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રાગપરિણત પુલ કેટલા પ્રકારના કહ્યા છે? ( મા ) હે ગૌતમ! (વિદા પાત્તા-ગઝત્ત ) સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુલને નીચે પ્રમાણે એક જ પ્રકાર કહ્યો છે- અપર્યાપ્ત સંમૂચ્છિક મનુષ્ય પંચેન્દ્રિય પ્રગપરિણત પુદ્ગલ. TદમાવતિચTIક્ષાંદિર gછા) હે ભદન્ત! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ કેટલા પ્રકારના કહ્યાં? (નીચના !) હે ગૌતમ ! (વિ) પત્તા-સંગર) ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રગપરિણત પુદ્ગલના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે– (Tદત્તકામવતિયા રિ, માનત્તમવતિયા વિ) (૧) પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પ્રયોગપરિણત પુદ્ગલ અને (૨) અપર્યાપ્ત ગર્ભજમનુષ્ય પ્રયોગપરિણત પુદગલ. (ચારમાર માળાસિવા પુછા) હે ભદન્ત! અસુરકુમાર ભવનપતિ દેવ પ્રાગપરણિત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે ? (જામા ) ગૌતમ ! (વા gujત્તા-ત્તન) અસુરકુમાર ભવનપતિદેવ પ્રગપરિણત પુદુ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૩
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy