________________
અનુત્તરપપાતિક દેવ પંચેન્દ્રિ પ્રોગપરિણુત, (૪) અપરાજિત અનુત્તરૌપપાતિક દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત અને (૫) સર્વાર્થ સિદ્ધ અનુત્તરૌપપાતિક દેવપંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ. આ પ્રમાણે પહેલું દંડક સમજવું. આ નામધારમાં જીવોના ૮૧ ભેદ નીચે પ્રમાણે છે
એકેન્દ્રિય પૃથ્વીકાયિક આદિ પાંચ પ્રકારના સ્થાવર જીના સૂક્ષ્મ અને બાદરના ભેદથી ૧૦ પ્રકાર થાય છે, વિકલેન્દ્રિય જીના હીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ભેદથી ત્રણ પ્રકાર થાય છે. સાત નરમાં (રત્નપ્રભાથી તમતમપ્રભા સુધીની સાત નરકમાં) રહેતા નરકના સાત પ્રકાર થાય છે. સંગીતિયંગ પંચેન્દ્રિયના પાંચ પ્રકાર છે અને અસંગીતિયચપંચેન્દ્રિયના પાંચ પ્રકાર છે. ગર્ભજ અને સંમૂછિમના ભેદથી મનુષ્યના બે પ્રકાર છે. અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવના દસ પ્રકાર છે. વાતવ્યન્તર દેવના પિશાચથી લઈને ગંધર્વ સુધીના ૮ પ્રકાર છે. તિષિક દેના ચન્દ્રથી લઈને તારા સુધીના પાંચ પ્રકાર છે. વૈમાનિક દેના સૌધર્મથી લઈને અશ્રુત પર્યન્તના બાર પ્રકાર છે. અધસ્તનત્રિક, મધ્યમંત્રિક અને ઉપરિતનત્રિકના ભેદથી શ્રેયકવાસી દેવોના નવ પ્રકાર છે. વિજય આદિ અનુત્તરવિમાનવાસી દેવોના પાંચ પ્રકાર છે. આ રીતે ૧૦+૩+++++++૧૦+૮+૫+૧૨+ ૫=૮૧. આ રીતે નામદ્વારમાં બધાં મળીને જીના ૮૧ ભેદ થાય છે. સૂ૦ રા
સૂક્ષ્મ પૃથ્વીકાયકે સ્વરૂપના નિરૂપણ
મુદુમ કુવિચારૂથ' ઇત્યાદિસૂવાથ-(દમપુત્રવિવારૂપ વિચgramયા ii મતે ! ગાઢ વિદ quત્તા ?) હે ભદન્ત ! સૂમપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત યુગલ કેટલા પ્રકારના કહ્યાં છે ? (નોનr !) હે ગૌતમ ! (વિદા guત્ત) સૂફમપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણતપુદગલના નીચે પ્રમાણે બે પ્રકારે કહ્યા છે- (1નત્તાકુમg. विकाइय जाव परिणया य, अपज्जत्तगसुहुमपुढविकाइय जाच परिणया य) (૧) પર્યાપ્તક સૂક્ષમપૃથ્વીકાયિકએકેન્દ્રિય પ્રોગપરિણત પુદ્ગલ, (૨) અપર્યાપ્તક સૂફમપૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ. (વાયgવાર વિચ૦ વારHकाइया एकेका दुविहा पोग्गला सुहुमा य- बायरा य, पज्जत्तगा, अपज्जत्तगा જ માળિથa) બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના પણ પર્યાપ્તક અને અપર્યાપ્તક એવા બે પ્રકાર છે. વનસ્પતિકાય પર્યંતના પ્રત્યેક એકેન્દ્રિના સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકાર છે, અને તે પ્રત્યેકને સુમના અને બાદરના પણ પર્યાતક અને અપર્યાપ્તક
શ્રી ભગવતી સૂત્ર : ૬