SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તા,વિમાળ॰' ચન્દ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારાએ, એ પાંચે જ્યોતિષિકદેવ પ્રયોગપતિ પુદ્ગલા પણ પર્યાપ્તક અને અપર્યાપ્ત હોય છે. ‘સોદમપેવસળા નાવ અજ્યુગો’ સૌધમ, ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક,મહાશુક્ર,સહસ્રાર, આનત, પ્રણત, આરણુ અને અચ્યુત, એ મારે કલ્પે૫૫ન્નક વૈમાનિકદેવ પ્રયેગપરિણત પુદ્ગલ પણ પર્યાપ્તક અને અપર્યાપ્તક એ બે ભેદવાળા હોય છે. ‘Ë દિશ્ચિમ દિદિન જોવેકના પ્બાતીય નાત્ર રિમ મળેવેન' નીચેના ત્રણે ત્રૈવેયક કલ્પાતીત દેવપ્રયાગ પતિ પુદ્ગલ, ત્રણે મધ્યમ ત્રૈવેયક કલ્પાતીતદેવ પ્રયાગપણિત પુગલ અને ત્રણે ઉપરના ત્રૈવેયક કલ્પાતીતદેવ પ્રયાગપરિણુત પુદ્ગલ પણ પર્યાપ્તક અને અપŕપ્તક હેય છે. આ રીતે નવે પ્રચક કલ્પાતીત દેવ પ્રયોગપતિ પુદ્ગલના પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બબ્બે પ્રકાર કહ્યાં છે. જ્યં વિનય અનુત્તો નાત્ર અમાનિય’ એ જ પ્રમાણે વિજય અનુત્તરૌપપાતિક કલ્પાતીત દેવપ્રયાગપરિણત પુદ્ગલ, મેજયન્ત અનુત્તરૌપપાતિક કપાતીતદેવ પ્રયાગપરિણત પુદ્ગલ, જયન્ત અનુત્તરૌપપાતિક કપાતીત દેવપ્રયાગપરિણત પુદ્ગલ, અને અપરાજિત અનુત્તરૌપપાતિક કલ્પાતીત દેવપ્રયાગપરિણત પુદ્ગલ પશુ પર્યાપ્તક અને અપર્યાપ્તક હાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- સવ્રુત્તિતિય સર્વાર્થસિદ્ધકપાતીત દેવપ્રયાગપરિણુત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? પુષ્કા ઉત્તર−ોયમા !” હે ગૌતમ ! તુવિદાત્તા-તનજ્જા' તેમના પણ નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યાં છે— • વજ્ઞત્તસટ્રુતિદ્ર નાવળિયા વિ૨કુંડ (૧) પર્યાપ્તકસર્વાર્થ સિદ્ધ અનુત્તરૌપપાતિક કક્ષાતીત દેવપ્રયાગપરિણત પુદ્ગલ અને અપર્યાપ્તક સર્વાં†સિદ્ધ અનુત્તરૌપપાતિક કપાતીત દેવપ્રયાગપરિણુત પુદ્ગલ. આ પ્રમાણે એ ભેદ એ ટ્રુડક છે. આ ભેદદ્વારમાં થવાના ૧૬૧ ભેદનું પ્રતિપાદન કરાયું છે, તે ભે નીચે પ્રમાણે છે– પહેલા દડકમાં જીવાના જે ૮૧ ભેદે કહ્યાં તેમાંથી સસૂચ્છિમ મનુષ્ય સિવાયના ૮૦ જીવમાં પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી ૧૬૦ ભેદ થાય છે. સસૂર્ચ્છિમનુષ્યમાં એક અપર્યાપ્તક ભેદ જ હોય છે. આ રીતે બધાં મળીને ૧૬૧ ભેદ થાય છે. સુ॰ ૩।। " जे अपज्जत्तासु हुमपुढवीकाइयए गिंदिय ઇત્યાદિ 99 શ્રી ભગવતી સૂત્ર : ૬ 3 હે ભદન્ત ! સૂત્રા-( ને અવનત્તામુદુમવુઢીાયનિચિપબોરિયા તે બૌરાહિય – તૈયાજÇસરવોĪરયા) જે અસ સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયાગપરિણત પુદ્દગલ હોય છે, તેએ ઔદારિક, વૈજસ અને કાર્પણુ એ ત્રણ ૧૭
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy