________________ છે, એ વાત જાણવામાં આવી જાય છે. તેથી આ પ્રકારના કથનમાં વિષયાન્તર કરવામાં આવ્યું છે એમ માનવું જોઈએ નહીં સત્યમન આદિના વ્યાપારરૂપ (પ્રત્તિરૂપ) જે પંદર પ્રકારને વેગ કહેવામાં આવ્યા છે. તેની ગતિ પ્રવૃત્તિનું નામ પ્રમગતિ છે. એટલે કે સત્યમનોયેગ આદિ વ્યાપાર દ્વારા મન વગેરેના પુદ્ગલેની જે ગતિ થાય છે, તે ગતિને પ્રગતિ કહે છે. વિસ્તીર્ણ ગતિને તતગતિ કહે છે. જેમ કે કેક ગામ કે નગરમાં જવાને માટે કઈ માણસ પિતાને સ્થાનેથી ઉપડે છે. આવી રીતે ત્યાં જવાને માટે ઉપડયા પછી ત્યાં જલ્દી પહેચવા માટે તે માર્ગમાં પિતાની ઝડપ વધારી દે છે. તે તેની તે ગતિને તતગતિ કહે છે. એટલે કે અમુક ગામથી બીજે ગામકે નગરે જવાને માટે જે વિસ્તૃત ગતિ કરવામાં આવે છે, તેને તતગતિ કહે છે જેમકે જિનદત્ત અમુક સ્થળેથી બીજા ગામ સુધી જાય છે, તે તેની તે ગતિને તતગતિ કહે છે. ક્ષેત્ર, ભવ અને નિભવના ભેદથી ઉપપાત ગતિ ત્રણ પ્રકારની હોય છે. ઉત્પાદન પર્યન્તના ગમનરૂ૫ ગતિને ક્ષેત્રોમપાતગતિ કહે છે. નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધને જે ક્ષેત્રમાં ઉત્પાદ થવાને હૈય, તે ક્ષેત્ર પર્યન્તનું તેમનું જે ગમન થાય છે તે ગમનને ક્ષેત્રાપપાત ગતિ કહે છે. નારક આદિ જીવોની જે પિતાના ભવમાં ઉત્પાદરૂપ ગતિ છે, તે ગતિને ભવપપાતિ ગતિ કહે છે. તથા સિદ્ધ અને પુદગલનું જે ગમનમાત્ર હોય છે, તેને ભપાત ગતિ કહે છે. જે ગતિ કર્મબંધનો અભાવ હોય ત્યારે થાય છે, તે ગતિને બંધન છેદ ગતિ કહે છે. આ પ્રકારની ગતિ છવમુકતે શરીરની કે શરીર મુક્ત જીવની હોય છે. વિહાગતિ અનેક પ્રકારની છે. આકાશમાં ગમન કરવું તેનું નામ વિહાગતિ છે. જેમ કે પરમાણુની લોકાન્ત સુધી ગતિ થાય છે ગતિનું પ્રતિપાદન કરવા માટે પ્રજ્ઞાપનામાં 16 મું પ્રાગપદ આપવામાં આવ્યું છે. તે પ્રાગ પદનું પહેલેથી વિહાગતિ પર્યત સમસ્ત કથન અહીં પણ કરવું જોઈએ. પ્રતાપનામાં એવું કહ્યું છે કે- “વધા છેવાળ, વાળ, વિદાયા ઈત્યાદિ અન્સે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનેને સ્વીકાર કરતાં કહે છે- “સેવં મં!િ રેવં કંસે રિ હે ભદન્ત ! આપ સાચું જ કહે છે ! હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સવથા સત્ય છે. એમ કહીને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી ઊંચત સ્થાને જઈને વિરાજમાન થયા. પ સૂ, 3 જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજત “ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન આઠમા શતકને સાતમે ઉદ્દેશક સમાપ્ત 8-7 શ્રી ભગવતી સૂત્રઃ 6 2 28