________________
चेव गममाणे अगए, वीतिकमिज्जमाणे अबोइकते, रायमिहं नयरं जाव સંપત્ત” આ તમે લેકે પોતે જ એવું માને છે કે ગમ્યમાન અગત હોય છે, વ્યતિક્રમમાણ જે સ્થળ હોય છે તે વ્યતિકાન્ત હોય છે અને રાજગૃહ નગર પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા માટે રાજગૃહ નગર અસંપ્રાપ્ત હોય છે. 'तए णं ते थेरा भगवंतो अन्नउत्थिए एवं पडिहणे ति, पडिहणित्ता જરૂqવાય નામ ગણા ” આ રીતે દલીલ કરીને તે સ્થવિર ભગવંતએ તે પરતીથિકને નિરૂત્તર કરી દીધા. તેમને નિરૂત્તર કરીને તેમણે ગતિપ્રપાત નામના અધ્યયનની પ્રરૂપણ કરી. ગતિનું (પ્રવૃત્તિ અથવા ક્રિયાનું) પ્રપતન ( સંભવ પ્રયેગાદિ અર્થોમા વર્તન) એટલે ગતિપ્રપાત આ ગતિપ્રપાતનું પ્રતિપાદન કરનારૂં જે અધ્યયન છે તેને ગતિપાત અધ્યયન કહે છે. અહીં ગતિનું પ્રકરણ ચાલી રહ્યું છે, તેથી તેમણે ગતિપ્રપાત અધ્યયનની પ્રરૂપણા કરી છે સૂ૦ ૨ |
ગતિપ્રજ્ઞાતાધ્યયન કા નિરૂપણ
ગતિપ્રપાતાધ્યયનની વકતવ્યતા
ભાવિ i મંત્તે ) પવાર પછo ? – સૂવાથ- (૪ િળ મ ! જwવા પu?) હે ભદન્ત! ગતિપ્રપાતના કેટલા પ્રકાર કહ્યા છે ! ( જોગમા) હે ગૌતમ ! (વંતિ જળવાઇ
wnત્તે ) ગતિપ્રપાત પાંચ પ્રકારના કહ્યા છે. (તંગદા) તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે. (ગોળ$) પ્રયોગગપતિ (તતા) તતગતિ, (જંદા જળા) બંધન છેદન ગતિ, (ઉવવાયા) ઉપપાતગતિ (વિદાય) અને વિહાગતિ (ારો ગામ પાપ निरवसेस भाषियव्य जाब सेत्तं विहायगई-सेवं भंते ! सेवं भंते ! ति) અહીંથી શરૂ કરીને “તે આ વિહાગતિ છે” ત્યાં સુધીનું પ્રજ્ઞાપનાનું ૧૬“પ્રયોગ, પદ, પૂરેપૂરું કહેવું જોઈએ ગૌતમસ્વામી કહે છે કે ભદન્ત ! આપની વાત ખરી છે. હું ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમના સ્થાને બેસી ગયા.
ટીકાર્થ સત્રકારે આ સત્રમાં ગતિપ્રપાતના ભેદની પ્રરૂપણ કરી છે ગતિપ્રપાતને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“વધ મતે ! gવાઇ goor? ? હે ભદન્ત ! ગતિપ્રપાતના કેટલા પ્રકાર કલા છે?
મહાવીર પ્રભુને ઉત્તર – “નોરમા હે ગૌતમ ! વંતિ જાળવાઈ જિનદાર ગતિપ્રપાતના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કથા છે- “ગોળ તવાઈ, ચંયા છેવા કરવાના વિદાય (૧) પ્રગતિ, (૨) તતગતિ, (૩) બંધન છેદનગતિ, (૪) ઉપપત ગતિ અને (૫) વિહાગતિ અહીં ગતિપાતના પ્રકરણમાં ગતિના ભેદેનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે પ્રપાત ગતિને ધર્મ છે, તેથી ગતિના ભેદે કહેવામાં આવે ત્યારે ગતિપ્રપાતના ભેદે કહેવામાં આવ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૨ ૭