________________
અસંયત, અવિરત, અપ્રવિહત, અપ્રત્યાખ્યાત પાપકર્મા, સક્રિય અસંવૃત્ત એકાન્ત હિંસાકારક અને સર્વથા જ્ઞાન રહિત શા માટે કહે છે ? તdi T મતો નથિg pષ વાલી ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે પરતીથિકને આ પ્રમાણે કહ્યું- “ ચકો શી રાજાના પુર્વ છે ગાર યુદ હે આર્યો ! ચાલતી વખતે તમે લેકે પૃથ્વીને (પૃથ્વીકાય જેમ) દબાવવાથી લઈને મારવા પર્યન્તની પૂર્વોક્ત ક્રિયાઓ કરે છે. અહીં “શાવ' પદથી
મરથ, વર્તાથ, નાથ, રાંઘાતથ, સંપટ્ટાથ, પરિતાપથથ, સમયથી આ ક્રિયાપદને સંગ્રહ થયો છે. ‘ત ત ાવુિં જેના નવ યુવામામા તિવિ તિવિvi ના ગંતવા ચાર માં આ રીતે પૃથ્વીકાયાને ચગદવાથી માંડીને મારવા પર્યન્તની ક્રિયા કરનારા તમે લેકે ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરે છે. તે કારણે તમે અસંવતથી લઈને એકાન્તબાલ સુધીની અવસ્થાવાળા માનવાને યોગ્ય છે. પહેલા “બાશ' (યાવત) પદથી “બમિનાર, વર્તવત્તા, કપત્ત, રંધાતત્તા, અંધશરત, પિતા અને મારા આ ક્રિયાપદને ગ્રહણ કરવામાં આવ્યા છે અને બીજા ના વેત પદથી અસંતા
વિરતા, પતિતપાવન, સળિયા, મeiા, પાન્તરણ આ પદેને ગ્રહણ કરવામાં આવ્યા છે. તpii સે અનથિયા તે જેરે મીતે
વં વાસી ત્યારબાદ તે પરતીર્થિકાએ તે સ્થવિર ભગવંતને આ પ્રમાણે કહ્યુંतुझे णं अजो! गममाणे अगते, वीतिक्कमिजमाणे अवीतिक्कते, रायगिह નવાં પાલિકાને ગાજે આ ! તમે લોકે ગમ્યમાન (જ્યાં જવામાં આવતું હોય) સ્થળને અગત માનો છે. વ્યતિક્રમ્સમાણ (ઓળંગવામાં આવતા) સ્થળને અવ્યતિક્રાન્ત (અનુલંધિત) માને છે, તથા રાજગૃહ નગરે પહોંચવાની ઇચ્છાવાળાને માટે તમે લોકો રાજગૃહનગર અસંપ્રાપ્ત માને છે. તy i એ શેર મળવંત જે મા
gિ ga ઘ ાણી” તેમની આવી વાત સાંભળીને તે સ્થવિર ભગવંતોને તે પરતીર્થિકને આ પ્રમાણે કહ્યું -ળો વહુ અaો! ગ ામના ગg, વીમિક્સમાજે વીતે, ના િનય નાવ ગાંવ' ! અમે ગમેમાનને અગત, વ્યતિક્રમમાણને અનુલંધિત અને રાજગૃહ નગર ને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા માટે રાજગ્રહ નગર અસંપ્રાપ્ત છે, એવું માનતા નથી. ઊલટ “ તુavi sો ? ના , તિમિનr વનિ, રાહું નથ સંપત્રિા સંઘ” હે આયે ! અમે ને ગમ્યમાનને ગત, વ્યતિક્રમમાણને ઉલંધિત અને રાજગૃહ પ્રાપ્ત કરવાની ઇચ્છાવા માટે રાજગૃહ નગર પ્રાપ્ત માનીએ છીએ એટલે કે રાજગહનગરે પહોંચવાની ઈચ્છાથી નીકળેલે માણસ રાજગૃહ નગર પહોંચી જ જાય છે એમ માનીએ છીએ. “તને
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૨૬