________________
અમે તેના ઉપર પગ મુકીને ચાલતા નથી, પરંતુ ઇર્યાસમિતિનું પાલન કરનારા અમે લેકે તે મા છેડીને અચિત્ત માર્ગે જ ચાલીએ છીએ.
એજ પ્રમાણે અમે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જઈએ છીએ. (ભૂમિના મોટા ભાગને દેશ કહે છે અને નાના ભાગને પ્રદેશ કહે છે) તે ચરે છે વરमाणा, पएसं पए सेणं नो पुढविं पच्चेमो, अमिहणामो जाव उबद्दवेमो' તેથી અમે જ્યારે એક સ્થળેથી બીજે સ્થળે જઈએ છીએ, એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી જઈએ છીએ, ત્યારે અમે પૃથ્વીકાયને દબાવતા નથી, અમે તેમને પગથી આઘાત પહેંચાડતા નથી અને તેમને મારવા પર્યતની કોઇ પણ કિયા કરતા નથી. અહીં ના” (વાવ) પદથી વધામા, બ્રેષયામ, ધંધાતામર, ધંધદયામ, રમવાની આ પૂર્વોક્ત ક્રિયાપદને ગ્રહણ કરવામાં આવ્યાં છે. “ag of aધે કુર્તા - माणा, अणभिहणेमाणा जाव अणुव हवेमाणा तिविहं तिविहेणं संजय जाव guidવંહિયા રારિ મવામી' આ રીતે અમે લોકે પૃથ્વીકાયિકાને પગ નીચે દબાવતા નથી, તેમને આઘાત પહોંચાડતા નથી અને તેમને મારવા પર્યંતની કોઇ પણ પ્રવક્તા ક્રિયાઓ અને કરતા નથી. છતાં આપ અમને ત્રિવિધ પ્રાણાતિપાતન ત્રિવિધ સેવન કરનારા કેવી રીતે કહે છે ? અમે તે આ રીતે વિવિધ પ્રાણાતિપાતને ત્રિવિધે ત્યાગ કરનારા હોવાથી સંયત છીએ, વિરત છીએ, પ્રતિહત, પ્રત્યાખ્યાત પાપકર્મા છીએ, કર્મબંધ રહિત છીએ. સ વૃત્ત છીએ અને પ્રાણાતિપાત રહિત છીએ. અમે તે એકાન્તતઃ પંડિત જ છીએ. અહીં “બાર રાવના સાથે આવેલા
ના” (યાવતુ) પદથી ‘ માર્તયન્તઃ ચકચ્છન્ત, અહંતા , સબંધવ7: ચંપરિતાપ પામરત્તઃ ? પદને સંગ્રહ થયો છે. હવે સૂત્રકાર એ વાત પ્રક્રટ કરે છે કે જે રીતે આ પૂત ગુણોથી યુકત થઇને સ્થવિરે ગમન કરે છે, એ રીતે આ પરતીચિંકે ગમન કરતા નથી. તે કારણે જ વિર
ગવ તો તેમને કહે છે કે તમે લોકે પૃથ્વીકાયિકાને ચગદવાની, આઘાત પડ્યું - ચાડવાની વગેરે કિયાએ કરનારા છે. તેથી તમે અસંયત આદિ અવસ્થાવાળા એકાતનઃ બાલ જ છે. એજ વાત નીચેના સૂત્ર દ્વારા પ્રકટ થાય છે-“p ga ! ગquir નેત્ર નિવિદં વિવિ ગાય સાવ નવા ચાર મવદ’ સ્થવિર ભગવંતો અન્યતીથિકને કહે છે કે તમે જ કૃત, કારિત અને અનુદિત રૂપ ત્રણે પ્રકારના પ્રાણાતિપાતનું મન, વચન અને કાયાથી સેવન કરે છે. તેથી તમે જ અસંમત, અવિરત અને અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકમાં છે. તમે જ સક્રિય (કર્મબંધ સહિત), અસંવૃત્ત, સર્વથા હિંસાકારક અને સર્વથા જ્ઞાનરહિત છો. “ag of તે ગથિયાં તે રે માવંતે વ્ર વાણી ” તે સ્થવિર ભગવંતની આ પ્રકારની વાત સાંભળીને તે પર તીથિકેએ તેમને આ પ્રમાણે પૂછયું–‘ળ જાર ગsો ! રાજે વિવિÉ તિષિvi aa vidવારા વારિ મવામી' હે આર્યો! તમે શા કારણે અમને ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરનારા માને છે ? અમને
HA
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨ ૨૫