SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ “avi ? માવંતો તે નરસ્થિg gવં વાણી” તે અન્યતીથિ કોને આ પ્રકારને આપ સાંભળીને તે સ્થવિર ભગવંતેએ તેમને આ પ્રમાણે પૂછયું? "केण कारणेणं अम्हे तिविहं तिविहेणं जाव एगंतबाला यावि भवामो" હે આર્યો! તમે અમારા ઉપર એ અરેપ શા કારણે મૂકે છે કે અમે ત્રિવિધ પ્રાણું તિપાતનું ત્રિવિધ સેવન કરીએ છીએ? અમને અસંયત આદિ શા માટે કહો છો? અમે કેવી રીતે એકાન્તતઃ બાલ અજ્ઞ (સર્વથા જ્ઞાન રહિત) છીએ? “તpii તે અન્નસ્થા જેને મારે વાલી” ત્યારે તે પરતીકિએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે જવાબ આપે– “ન બ ! रीयं रीयमाणा पुढवि पेच्चेह, अभिहणह, वत्तह, लेसेह, संघाए।' હે આ ! તમે લેકે જ્યારે ગમન કરે છે, ત્યારે પૃથ્વીાયિક જીવોને તમારા પગ તળે દબાવતા ચાલે છે, “રામદU? તમે તમારા પગથી તેમને આઘાત પહોંચાડે છે, “ ” તમારા પગના આઘાતથી તમે તેમના ચૂરે પૂરા કરી નાખે છે, “અરે? તેમને ભૂમિ સાથે જકડી દે છે, “સંપાઇ તેમને સંહત કરે છે, “સંપ, તાજેદ, વિવેદ, સાદ તેમને સાદિત (એકત્ર) કરે છે, પરિતાપિત (સંતાપ યુકત) કરે છે, તેને મારણતિક અવસ્થામાં લાવી દે છે અને મારી નાખે છે. "तएणं तुज्झे पुढवि पेच्चेमाणा जाव उबद्दवेमाणा तिविहं तिविहेणं असं. વાંચવા-જાવ તારા વારિ સાદ' આ રીતે પૃથ્વીકાયિકને દબાવવાથી લઈને મારવા પર્યન્તની ક્રિયાઓ કરનારા તમે લાકે વિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરે છે. તેથી તમે અસંયત અને અવિરત છો. અને એકાન્તબાલ-અજ્ઞ (સવયા જ્ઞાન રહિત) પણ છે “પાત્ર પદથી અહીં “મિદનત્તર આદિ પૂર્વોકત પાઠ પ્રહણ થયા છે. “જે મજાવંતો રે ગમસ્થિg r વવાણી તે અન્ય મતવાદીઓની આ પ્રકારની વાત સાંભળીને તે સ્થવિર ભગવતેએ તેમને આ પ્રમાણે કહ્યું- “ના વસ્ત્ર ગબ્લો! ચ ી રીના પુત્ર વેદન, અભિપાની જાવ કુવારોનો હે આર્યો! જ્યારે અમે ચાલીએ છીએ, ત્યારે અમે પૃથ્વીકાયિોને દબાવતા ચાલતા નથી, પગના આઘાતથી અમે તેમને આઘાત પહોંચાડતા નથી, તેને ચગદીને તેના ચૂરેચૂરા કરતા નથી, તેમને એકત્રિત કરતા નથી, તેમને સંદ્રિત કરતા નથી, તેમને સ તાપ પહોંચાડતા નથી, તેમને મારણતિક અવસ્થામાં મૂકતા નથી અને તેમને મારતા પણ નથી “ ઘ' અમે તે “શ !' હે આર્યો ! “ીર્થ રામા' જે ગમન કરીએ છીએ તે તે “જા વા બળ વ શ =1 પપુરા રે વારે guસે નવા ઉચ્ચાર પ્રસવણ આદિ શારીરિક કાર્યની અપેક્ષાઓ અથવા વેગની અપેક્ષાએ (ગ્યાન-બિમાર આદિના વૈયાવૃત્ય આદિ કાર્ય માટે) અથવા અપૂકાય આદિ છના સંરક્ષણ રૂપ સંયમની અપેક્ષાએ કરીએ છીએ. આ નિમિત્તોની અપેક્ષાએ જ અમે એકદેશથી (સ્થળથી) બીજે સ્થળે જઈએ છીએ જવાને માટેનું અભીષ્ટ જે સ્થાન તેને દેશ કહે છે, “મંડળ તે ધાણું મોટું છે. તે આખા ભૂમંડળ પર તે અમે જતાં નથી પણ અભીષ્ટ સ્થાને જ જઈએ છીએ. આ રીતે અહી દેશ' પદથી અભીષ્ટ ગંતવ્ય સ્થાનને જ ગ્રહણ કરવામાં આપ્યું છે. વળી ત્યાં જતી વખતે ગમે તે માર્ગે અમે જતાં નથી પણ ત્યાં જવાનો જે રસ્તે હોય ત્યાં થઈને જ જઈએ છીએ. વળી જે તે માર્ગ ઉપર વાસ આદિ કોઈ સચેત પદાર્થ પડ હોય તે શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨ ૨૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy