________________
(તુ જંગળો ! રીયે છીમાના પુર્વ વેદ, ગવ ૩૬) હે આવે ! ચાલતી વખતે તમે પૃથ્વીકાયિક જીવને દબાવવાથી લઈને મારવા સુધીની ક્રિયાઓ કરે छो. (तएणं तुज्जे पुढवि पेच्चेमाणा जाव उबद्दवेमाणा तिविहं तिविहेणं કાર કરવા ચાર મદદ) આ રીતે પૃથ્વીકાયિક ને દબાવવાથી માંડીને મારવા પર્યન્તની ક્રિયાઓ કરતા એવા તમે લેક ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરે છે. તેથી તમે અસંયત આદિ વિશેષણવાળા પણ અને એકાન્તતઃ બાલ પણ છે. (તy i હૈ મલ્યિા તે રે માવતે gi aar) ત્યારે તે પરતીથિકેએ તે સ્થવિર ભગવ તેને આ પ્રમાણે કહ્યું- (તણાં મા ! જમાને વાતે, वीतिकमिज्जमाणे अवीतिक ते रायगिरं नगरं संपाविउकामे असं पत्ते) છે આ તમારા મત અનુસાર તે ગમાન સ્થળ અગત, વ્યતિકમ્પમાણુ સ્થળ (ઓળંગવામાં આવતું સ્થળ) અવ્યતિક્રાન્ત, તથા રાજગૃહ નગરે પહોંચવાની ઇચ્છાવાળાને તે નગર અસં પ્રાપ્ત કહેવામાં આવે છે. તgi તે વેરા માવંતો તે મચિ પર્વ તા) ત્યારે તે સ્થવિર ભગવંતોએ તેમને આ પ્રમાણે કહ્યું- (નો હ િગરનો ! अम्हं गममाणे अगए, वीइकमिज्जमाणे अनीतिक ते रायगिहं नगरं जाव असंपत्त, अम्हाणं अज्जो ! गममाणे गए वीतिकमिज्जमाणे बीतिकते रायगिहं नगरं मंपाविउकामे संपत्ते, तुज्झेणं अप्पणा चेव गममाणे अगए, वीतिकमिज्जमाणे अवीतिक ते रायगिहं नगरं जाव असंपत्ते तए ते घेरा भगवंतो अन्नउथिए एवं पडिहणे ति, पडिहणित्ता गइप्पवायं नाम अज्झयणं ઉના ) હે આર્યો ! અમારા મત અનુસાર તો ગમ્યમાન સ્થળને જે સ્થળે જવાનું હેય તે સ્થળ) અગત કહેવાતું નથી, વ્યતિકમ્યમાણ (જેને ઓળંગવામાં આવી રહ્યું હોય છે. વું) સ્થળને અવ્યતિકાન્ત કહેવાતું નથી, અને રાજગૃહ નગરે પહોંચવાની ઇચ્છા વાળાને માટે રાજગૃહ નગર અસંપ્રાપ્ત માનવામાં આવ્યું નથી. પરંતુ આર્યો! અમે તે ગમાણ સ્થળને ગત માનીએ છીએ, વ્યતિક્રમ્સમાણ સ્થળને વ્યતિકાન્ત માનીએ છીએ. અને રાજગૃહનગર પહોંચવાની ઇચ્છાવાળા માટે તે નગરને સંપ્રાપ્ત માનીએ છીએ. ઉલટા તમારા સિદ્ધાંત અનુસાર એ પ્રકારની માન્યતા છે. તમે લોકો ગમ્યમાન
સ્થળને અગત વ્યતિક્રમમાણુને અતિકાન્ત અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા માટે નગર અસંપ્રાપ્ત માને છે. આ પ્રમાણે તર્ક શુદ્ધ દલીલ વડે તે સ્થવિર ભગવંતોએ તેમને નિરૂત્તર કરી દીધા, આ રીતે તેમને નિરૂત્તર કરી દઇને તેમણે “ગતિપ્રપાત” નામના અધ્યયનની પ્રરૂપણ કરી.
ટીકાર્ચ- તપ તે મનસ્થિ તે રે માવંતે વં વાસી ત્યાર બાદ તે પરતીથિ કોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- “તુક ગરો! તિવિ૬ તિવાં માં નાવ સંતવાણા વારિ અag” છે આ! તમે ત્રિવિધ પ્રાણાતિપાતનું (કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારની હિંસાનું) મન, વચન અને કાયારૂપ ત્રણ પ્રકારે સેવન કરે છે. તે કારણે તમે અસંયત છે, અવિરત છે, અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મા છે, સક્રિય (કમબંધ સહિત) છે, અસંવૃત (સંવર રહિત) છે, એકાન્ત દંડ (પ્રાણાતિપાત) સહિત છે, અને એકાન્તતઃ બાલ અજ્ઞ (સર્વથા જ્ઞાન રહિત) પણ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨ ૨ ૩