SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું તો ગmો! શી રીમાળા, રે ગ્રમિrદ, , लेसेह, संघाएह, संघट्टेह, परितावेह, किलामेह- तएणं तुज्झे पुढवि पेच्चेमाणा जाच उबद्दवेमाणा तित्रि तिविहेणं असंजय, अविरय जात्र एगंतવાહા સાવિ મવદ) હે આર્યો! તમે ચાલતાં ચાલતાં પૃથ્વીને છોને દબાવો છે, તેમને ઇજા પહેંચાડે છે, તેમને પગથી ચગદે છે, પગથી તેને સંઘર્ષિત કરે છે, અહી તહી થી તેમને એકત્ર કરે છે, તેમને સંઘતિ કરે છે, તેમને પરિતાપિન કરે છે, તમને કલાન્ત (દુઃખી) કરે છે અને તેમને મારે છે. આ રીતે પૃથ્વીના) જીને દબાવવાથી મારવા પર્યન્તની ક્રિયાઓ કરનારા એવા તમે લેકે ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરો છો તેથી તમે અસંયત આદિ વિશેષણવાળા છે અને એકાન્તબાલ પણું છે. (તwi તે મત તે ગન્નત્યિg panયાસી) ત્યારે તે સ્થવિર ભગવ તેઓ તે પરતીથિ કેને આ પ્રમાણે કહ્યું-(ની વહુ શો ! જે रीय रीयमाणा पढविं पच्चेमो, अभिहणामो, जाव उबद्दवेमो, अम्हेणं अज्जो। रीयं रीयमाणा काय वा, जोय वा, रीयं वा, पहुच्च देसं देसे] क्यामो, पएसं पएसेण वयामो, तेणं अम्हे देस देसेणं वयमाणा, पएस पएसेण वयमाणाना पुढवि पेच्चेमो अभिहणामो जाव उवहवेमो तरण अम्हे पुढवि अपेच्चेमाणा अणभिहणेमाणा जाव अणुववेद्दमाणा तिविहं तिविहेणं સંજ્ઞા વાવ તાંતિ સાવિ મતાનો ) છે આ ! ચાલતી વખતે અમે પૃથ્વીકાયિક જીવોને દબાવતા નથી, તેમને આઘાત પહોંચાડતા નથી અને તેમને મારવા પર્યન્તની કોઈ પણ ક્રિયા કરતા નથી. હે આર્યો! અમે જ્યારે ગમન કરતા હોઈએ છીએ ત્યારે કાયના કાર્યને આશ્રિત કરીને, (મળમૂત્ર આદિ શારીરિક કાર્ય નિમિત્તે) યોગ નિમિત્તે (લાન આદિના વૈયાવૃત્ય નિમિતે) અને જીવસંરક્ષણરૂપ સંયમની અપેક્ષાએ એક સ્થળેથી બીજે સ્થળે જઈએ છીએ અને એક પ્રદેશથી બીજા પ્રદેશ તરફ જઈએ છીએ. આ રીતે એક સ્થળેથી બીજે સ્થળે અથવા એક પ્રદેશથી બીજ પ્રદેશ તરફ જતી વખતે અમે પૃથ્વીકાયિક જીવને દબાવતા નથી, તેમને આઘાત પહોંચાડતા નથી અને તેમને મારવા પર્યંતની કોઇ પણ ક્રિયા કરતા નથી. આ રીતે પૃથ્વીકાયિક જીને નહીં દબાવનારા, તેમને ઈજા નહીં પહોંચાડનારા યાવત તેમને નહીં મારનારા એવાં અમે લેકે ત્રિવિધ પ્રાણાતિપાતનું વિવિધ સેવન કરનારા કેવી રીતે હેઈ શકીએ? એટલે કે અમે તે ત્રિવિધ પ્રાણાતિપાતનો ત્રિવિધ ત્યાગ કરનારા છીએ. તેથી અમે સ યત, વિરત આદિ ગુણવાળા અને એકાન્ત પંડિત (સર્વથા જ્ઞાન સહિત છીએ.) (as iાં ચકat! ago જેસિવિત્તિર ગવંના બાર વાર પાકિ મવદ) હે આર્યો ! ઊલટા તમે જ વિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરનારા હોવાથી અસંયત આદિ તથા બાલ (જ્ઞાન રહિત) છે. (તw તે મનસ્થલા થેરે મને g વયા) ત્યારે તે પરતીથિ કેએ તે સ્થવિર ભગવંતેને આ પ્રમાણે પૂછયું- ( Tom મઝા ! જે વિદં તિર રાવ તવારા વારિ માનો) હે આર્યો ! આપ શા કારણે અમને ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરનારા માને છે ? તમે અમને એકાન્તબાલ કેવી રીતે કહે છે ? (agi તે બે મત નરિયg ઘઉં વાવ) ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે પરતીર્થિકોને આ પ્રમાણે જવાબ આપે શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨ ૨ ૨
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy