________________
કવાળા, સક્રિય (ક'ખ'ધવાળા), અસવ્રુત (સંવર રહિત) એકાન્ત દંડ સહિત (સČથા પ્રાણાતિપાત સહિત) અને એકાન્તમાલ પણ હા. “તાં તે અન્નથયા તે ચેરે મવંતે પડ્યું ચચાસી” આ પ્રકારના સંગત ઉત્તર સાંભળીને તે પરતીકિએ (અન્ય મતવાદીઓએ) સ્થવિર ભગવાને આ પ્રમાણે પૂછ્યું– कारणे अम्हे આયેર્યાં ! એ તો બતાવો
કરનારા અને અત્ત
ન મેદામો, નાવ પ્રાંતવા વિમાનો ?” હે કે અમે કેવી રીતે અદત્ત વસ્તુને ગ્રહણ કરનારા, અદના આહાર ગ્રહણ કરવાની અનુમોદના કરનારા છીએ ? અમે કેવી રીતે ત્રિવિધ ત્રિવિધ સેવન કરનારા છીએ ? તમે અમને શા શા કારણે અસયત અવિરત અપ્રતિદ્વૈત, અપ્રત્યાખ્યાત પાપક્રમ વાળા માને છે ? વળી તમે અમને સક્રિય (કબંધ સહિત), અસંવૃત, એકાન્ત દંડ સહિત અને એકાન્તમાલ શા કારણે કહે છે!?
પ્રાણાતિપાત આદિનું
“તળ તે જેને માવતો તે અન્નઽષિપુત્રં યાસી” તે પરતીથિકાન આ પ્રશ્નના જવાબ આપતા સ્થવિર ભગવતાએ તેમને આ પ્રમાણે કહ્યું
અને
"तुज्झेणं अज्जो ! दिज्जमाणे अदिने तंचेव जाव गाहावइस्स णं, णो વજી તંતુન્ને ” હે આર્ટ ! તમારા સિદ્ધાંતેની માન્યતા અનુસાર દીયમાન વસ્તુને અદત્ત માનવામાં આવે છે, પ્રતિગૃહ્યમા વસ્તુને અપ્રતિગૃહીત માનવામાં આવે નિસુયમાન વસ્તુને અનિસુષ્ટ માનવામાં આવે છે. તેથી તમે એવું માને છે કે તમને આપવામાં આવતી વસ્તુ તમારા હાથમાં આવી પડે તે પહેલાં જો કઇ વ્યક્તિ તેનું વચ્ચેથી જ અપહરણ કરે, તા તેણે તમારી વસ્તુનું અપહરણ કર્યું છે એવું તમે માનતા નથી તમે તે એવું માના છે કે તેણે દાતાની વસ્તુનું જ અપહરણ કર્યું છે.
"तरणं तुन्भे अदिन गेहह, तं चेत्र जाव एगंतबाला यावि भत्रह " તે કારણે તમે અદત્તુ વસ્તુને ગ્રહણ કરેા છે, અત્ત વસ્તુને માહાર કરી છે. અને અદત્ત વસ્તુને લેવાની અનુમોદના કરા છે. આ રીતે ત્રિવિધ પ્રાણુતિપાતનું તમે ગિવિધે સેવન કરી છે. તે કારણે તમે અસયત, અવિરત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાત પાપકમાં છે, સક્રિય, સંવૃત ને એકાન્ત દંડ સહિત છે. તેથી જ તમે એકાન્તમાલ પશુ છે! સૂ ૧૫
“તાં તે અન્નઽસ્થિ” ત્યા—િ
સૂત્રા- (તાં તે બન્નઽસ્થિત તે જેને મળવંતે પડ્યું થયાસી ) ત્યારબાદ તે પરતીર્થંકાએ તે સ્થવિર ભગવાને આ પ્રમાણે કહ્યું (તુોળ અનો! તિત્રિક તિવિષેનું પ્રસંનય ના ગંતવારા યાતિ મ) હું આર્યો ! ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધે સેવન કરતા એવા તમે અસયત આદિ અવસ્થાવાળા અને એકાંતમાલ છે. (તાં તે થેરા માવંતો તે અન્નશિપ હર્ષ વાણી) ત્યારે તે સ્થવિર ભગવતાએ તે પરતીથિકાને ચ્યા પ્રમાણે પૂછ્યું ( દળ ક્ષારખેળ થનો ! અરે તિવિદ્ તિવિષેનું નામ ગંતવા યવિ માને ?) હૈ આપ્યું! આપ શા કારણે એવું કહા છે કે અમે ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરીએ છીએ ? તમે મ કારણે અમને અસયત યાવત્ એકાન્તમાલ કહા છે! (તળું તે અન્નયિયા તે ઘેરે મળવુંતે આ નવાસી) ત્યારે તે પરતીથિએ તે સ્થવિર ભગવંતેને આ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૨૧