________________
માનતા નથી. “avi મન્નિ ટ્ટિાનો, વિન્ન મૂંગામો, વિન્ન સલ્તાન' તેથી એ વાત સિદ્ધ થાય છે કે અમે અપાયેલી (દત્ત વસ્તુને જ ગ્રહણ કરીએ છીએ, દત્તા વસ્તુને જ આહાર કરીએ છીએ અને દર વસ્તુને ગ્રહણ કરવાની અનુમોદના કરીએ છીએ. "तएणं अम्हे दिन्नं गेण्हमाणा, जाव दिन्नं साइजमाणा तिविहं तिविहेणं संजय સાવ Wiaરિયા સાવિ માનો” તેથી તે આયે ! દત્ત વસ્તુને ગ્રહણ કરતા, અને દત્ત વસ્તુને ગ્રહણ કરવાની અનુમોદના કરતા એવા અમે ત્રિવિધ પ્રાણાતિપાત આદિને ત્રિવધે ત્યાગ કરનારા હોવાથી અમે સંયત, વિરત, હિત, પ્રત્યાખ્યાત પક, અયિ (કર્મબંધ રહિત), સંવૃત (સંવર યુકત) અને એકાન્ત પંડિત (સર્વથા જ્ઞાન યુક્ત) છીએ હવે સ્થવિર ભગવંતે તે પરતીથિને એવું કહે છે કે તમારી માન્યતા અનુસાર દયમાન વસ્તુને અદત્ત માનવામાં આવે છે. તે કારણે એવી વસ્તુને ગ્રહણ કરનારા તમે અદત્તાદાની હોવાને લીધે અસંગત, અવિરત આદિ ગુણોવાળા છો.
"तुम्भेणं अज्जो अप्पणा चेव तिविह तिविहेणं असंजय जाव एगंत વા ચાર મg” હે આ ! તમે જ ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું ત્રિવિધ સેવન કરતા હોવાથી અસંયત છે, અવિરત છે, અપ્રતિહા, અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા છે, કર્મબંધુ સહિત છે, સવર રહિત છે, સર્વથા પ્રાણાતિપાત સહિત છે અને એકાન્તમાલ (સર્વથા શાન રહિત) છે.
“agi તે ગન્નાિ તે થેરે મતે વથાણી સ્થવિર ભગવંતોએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તે પરતીર્થિકે તેમને પૂછવા લાગ્યા.
"केण कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेण जाव एगंतवाला यावि મવા ?હે આ ! શા કારણે આપ એવું કહે છે કે અમે ત્રિવિધ પ્રાણાતિપાત માદિનું ત્રિવિધ સેવન કરીએ છીએ કે તમે કેમ એવું માને છે કે અમે અસંયત, અવિરત, અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા છીએ? તમે કેવી રીતે અમને સક્રિય (કર્મબંધ સહિત), અસંવૃત (સંવર રહિત), એકાત દંડ સહિત (સર્વથા પ્રાણાતિપાત સહિત) અને એકાનબાલ કહે છે ?
તg સે વેરા માવંતા તે અનથિg gવું વધાર” ત્યારે તે સ્થવિર ભગવ તો તે પરતીથેિ કેને આ પ્રમાણે જવાબ આપે તો ઈ ગs ! ગતિ
દ, વિર્ષ મુંજ, ગતિને મારૂ આ ! તમે અદત્ત વસ્તુને ગ્રહણ કરે છે, અદત્ત વસ્તુને આહાર કરે છે અને અદત્ત વસ્તુ ગ્રહણ કરવાની અનુમોદના કરે છે.
"तएणं अज्जो ! तुम्भे अदिन गेहमाणा, जाव एगंतवाला यावि भवह" છે આ ! આ રીતે અદત્તને ગ્રહણ કરવાને કારણે, અદત્તને આહાર કરવાને કારણે અને અદત્ત ગ્રહણ કરવાની અનુમોદના કરવાને કારણે તમે ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું ત્રિવિધ સેવન કરે છે તેથી તમે અસંયત, અવિરત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાત પાપ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૨૦