________________
ગન્નેિ સરકારે” હે આ ! અમે અદત્ત વસ્તુને ગ્રહણ કરતા નથી, અદત્ત વસ્તુને આહાર કરતા નથી અને અદત્ત વસ્તુ લેવાની અનુમોદના કરતા નથી. "अम्हे णं अज्जो ! दिन गेण्हामो, दिन्नं झुंजामो, दिन्नं साइजामो तए णं अम्हे दिन्न गेण्डमाणा, दिन्नं मुंजमाणा, दिन्नं साइजमाणा तिविहं तिविहेणं संजय-विरय पडिहय जहा सत्तमसए जाब एगंतपंडिया यावि भवामो' હે આર્યો ! અમે તો દત્ત (આપવામાં આવેલી) વસ્તુને જ ગ્રહણ કરીએ છીએ. દત્ત વસ્તુને જ આહાર કરીએ છીએ. અને દત્ત વતુ ગ્રહણ કરવાની જ અનુમોદના કરીએ છીએ આ રીતે દત્ત વસ્તુને ગ્રહણ કરતા, દત્તને જ આહાર કરતા, દત લેવાની અનુમોદના કરતા એવાં અમે ત્રિવિધ પ્રાણાતિપાત આદિને ત્રિવિધ પરિત્યાગ કરનારા હોવાથી અમે સંયત. વિરત, પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા જ છીએ સાતમાં શતકના દસમા ઉદેપકમાં જે કથન કરવામાં આવ્યું છે તે અહીં ગ્રહણ કરવું યાવત્ “અમે અકિય, સંવૃત અને એકાન્ત પંડિત (સર્વથા જ્ઞાનયુક્ત) જ છીએ”
“તાં તે પ્રમાથિયા તે રે માવંતે પ્રવાસી ત્યારે તે પરતીથિકેએ તે સ્થવિર ભગવંતને પૂછયું કે “ન જાળvi ગો !
ને વાવ રિન્ન તારૂન? હે આર્યો ! તમે શા કારણે એવું કહે છે કે તમે દર વસ્તુને ગ્રહણ કરે છે, દત પદાર્થને આહાર કરે છે અને દર વસ્તુ લેવાની અનુમોદના કરે છે ? "जएणं तुज्झे दिन गेण्हमाणा, जाव एगंतपडिया यावि भवह ?" હે આર્યો! અમારે શા કારણે એવું માનવું જોઈએ કે તમે દર વસ્તુને ગ્રહણ કરતા થકા દર વરતુને આહાર કરતા થકા, દત વતું ગ્રહણ કરવાની અનુમોદના કરતા થકા ત્રિવિધ પ્રાણાતિપાતને ત્રિવિધ ત્યાગ કરતા થકા, સંયત, વિરત, પ્રતિહતપ્રત્યાખ્યાતપાપકમ, અક્રિય (
કબંધ રહિત) સંવૃત (સંવર યુક્ત અને એકાન્તપંડિત છે? “તzi તે ઘર મા તે ગમસ્થિg gવં વાણી તેમની કારણ જાણવાની જિજ્ઞાસા જાણીને તે સ્થવિર ભગવંતેએ તેમને આ પ્રમાણે જવાબ આપે– "अम्हे णं अजो ! दिज्जमाणे दिन्ने, पडिग्गहे जमाणे पडिग्गहिए, निसिरिज्जमाणे निसट्टे, जेणं अम्हेणं अजो ! दिज्जमाणं पडिग्गहणं असंपत्त एत्थ i અંતરા જે અવકા , ગા પf તં, જો તં પારાવ” હે આયો! અમે દીયમાન (આપવામાં આવતી હોય એવી) વસ્તુને દત્ત (અપાઇ ચુકેલી) પ્રતિગ્રાન માણ વસ્તુને પ્રતિગૃહીત અને નિસૃજ્યમાન વસ્તુને નિસષ્ટ માનીએ છીએ. તેથી અમને આપવામાં આવી રહેલી વસ્તુ અમારા પાત્રમાં અથવા હાથમાં આવી પડે તે પહેલાં વચ્ચેથી જ કેઇ વ્યકિત દ્વારા પડાવી લેવામાં આવે તે અમે એમ માનીએ છીએ કે અમારી તે વસ્તુનું અપહરણ થયું છે અને આ રીતે અપહત થયેલી વસ્તુને ગૃહપતિની
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૧૯